google() // Google's Maven repository https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec 1. आध्यात्मिकता के नशा की संगत और ज्योतिष

amazon.in

https://www.amazon.in/HP-I7-13620H-15-6-Inch-Response-Fa1332Tx/dp/B0D2DHNKFB?pf_rd_r=BTMHJYAHM521RQHA6APN&pf_rd_p=c22a6ff6-1b2d-4729-bc0f-967ee460964a&linkCode=ll1&tag=blogger0a94-21&linkId=5fb9faae48680855ba5f1e86664d9bf9&language=en_IN&ref_=as_li_ss_tl

વેદિક જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા માં શુક્ર ની ચાલ:

सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता,  किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........

जय द्वारकाधीश

વેદિક જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા માં શુક્ર ની ચાલ:


જ્યોતિષ ની નજર થી શુક્ર ગ્રહ અને મીન રાશિ:


વૈદિક જ્યોતિષ માં શુક્ર મહારાજ ને પ્રેમ,ભોગ - વિલાસ અને ઐશ્વર્ય નો કારક ગ્રહ કહેવામાં આવે છે જે 28 જાન્યુઆરી 2025 ની સવારે 06 વાગીને 42 મિનિટ ઉપર ગોચર કરવા જઈ રહ્યો છે.






Ídolo del señor Shiva de latón con Rudraksha Mala sentado en tigre con Trishul y Damru Shiv Murti Estatua para inauguración de la casa, Mandir Mahashivaratri regalo, color dorado cobre, 24

https://amzn.to/46PxGcI


એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને શુક્ર મીન રાશિમાં ગોચર સાથે જોડાયેલી બધીજ જાણકરી આપશે.જણાવી દઈએ કે શુક્ર નું આ રાશિ પરિવર્તન મીન રાશિમાં થશે જે એમની ઉચ્ચ રાશિ છે.




પરંતુ,મીન રાશિ નો સ્વામી ગુરુ ગ્રહ શુક્ર દેવ નો દુશ્મન માનવામાં આવે છે.એ છતાં પણ ગુરુ ની રાશિમાં શુક્ર નો ગોચર દુનિયા સાથે બધીજ 12 રાશિઓ ને પ્રભાવિત કરશે.






Ídolo del señor Shiva de latón con Rudraksha Mala sentado en tigre con Trishul y Damru Shiv Murti Estatua para inauguración de la casa, Mandir Mahashivaratri regalo, color dorado cobre, 24

https://amzn.to/46PxGcI


આ લેખ ના માધ્યમ થી અમે તમને શુક્ર ના ગોચર નો તમારી રાશિ ઉપર પ્રભાવ અને એનાથી બચવાના ઉપાય વિશે જાણકારી આપીશું.

પરંતુ સૌથી પેહલા અમે તમને જાણ કરાવીશું શુક્ર ગ્રહ અને મીન રાશિ ની ખાસિયતો.







Ídolo del señor Shiva de latón con Rudraksha Mala sentado en tigre con Trishul y Damru Shiv Murti Estatua para inauguración de la casa, Mandir Mahashivaratri regalo, color dorado cobre, 24

https://amzn.to/46PxGcI


જ્યોતિષ શાસ્ત્રો માં શુક્ર ને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે અને રાશિ ચક્ર માં આને વૃષભ રાશિ અને તુલા રાશિ ઉપર આધિપત્ય છે.

શુક્ર દેવ પૈસા - સમૃદ્ધિ,આનંદ,સુખ,સૌંદર્ય,યૌવન,આકર્ષણ અને યૌન કામના વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એની સાથે,

આ રચનાત્મકતા,કલા,સંગીત , કવિતા , ડિજાઇન , મનોરંજન , ગ્લેમર , ફેશન , ઘરેણાં , કિંમતી પથ્થર , મેકઅપ , સ્વાદિષ્ટ ભોજન ,અને મોંઘી ગાડી નો કારક પણ છે.






Ídolo del señor Shiva de latón con Rudraksha Mala sentado en tigre con Trishul y Damru Shiv Murti Estatua para inauguración de la casa, Mandir Mahashivaratri regalo, color dorado cobre, 24

https://amzn.to/46PxGcI


પરંતુ,શુક્ર દેવ સંજીવિની વિધા નો પણ જ્ઞાતા છે અને એની સાથે કોઈ મૃત વ્યક્તિ ને ફરીથી જીવિત કરવાનું જ્ઞાન મેળવી શકાય છે.

રાશિ ચક્ર ની બારમી અને છેલ્લી રાશિ મીન છે જે પાણી તત્વ ના સ્વભાવ ની રાશિ છે.

મીન રાશિ કલ્પના,રચનાત્મકતા,અધીયાત્મ અને પ્રેમ વગેરે ને દર્શાવે છે.

મીન રાશિ નો આ એવો ગુણ છે જે શુક્ર ગ્રહ સાથે મળે છે એટલે મીન રાશિ માં શુક્ર દેવ ઉચ્ચ અવસ્થા માં હોય છે.

મેષ રાશી:

મેષ રાશિના લોકો માટે શુક્ર મહારાજ પૈસા નો ભાવ બીજા શબ્દ માં બીજા ભાવ નો સ્વામી હોવાની સાથે સાથે સાતમા ભાવ નો સ્વામી છે જે સબંધ નો ભાવ છે.

હવે આ તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એવા માં,આ સમયગાળા માં મેષ રાશિના સિંગલ લોકો માટે સારો કહેવામાં આવશે જે એક સારા પ્રસ્તાવ મળવાની રાહ જોઈ રહ્યો છે.






Ídolo del señor Shiva de latón con Rudraksha Mala sentado en tigre con Trishul y Damru Shiv Murti Estatua para inauguración de la casa, Mandir Mahashivaratri regalo, color dorado cobre, 24

https://amzn.to/46PxGcI


એના ફળ સ્વરૂપ,શુક્ર મીન રાશિમાં ગોચર લગ્ન યોગ્ય લોકો માટે અનુકુળ રહેશે.

લગ્ન જીવન ની વાત કરીએ તો શુક્ર ગોચર દરમિયાન મેષ રાશિના લગ્ન લોકોને ખાલી એક વાત ને લઈને સાવધાની રાખવી પડશે અને એ છે તમારું આરોગ્ય કારણકે સાતમા ભાવના સ્વામી ના રુઓમાં શુક્ર ને પોતાના છથા ભાવમાં ગોચર તમારા માટે સમસ્યા લઈને આવી શકે છે.

આર્થિક જીવન ને જોઈએ તો તમારા બીજા ભાવ નો સ્વામી બારમા ભાવમાં જઈ રહ્યો છે.

એવા માં,આ લોકોને પૈસા સાથે જોડાયેલા નિર્ણય બહુ સોચ વિચાર કરીને લેવાની સલાહ આપવામાં આવે છે.

કારણકે બારમા ભાવમાં શુક્ર નો ગોચર તમને ખોટા ખર્ચ કરાવી શકે છે.

પરંતુ તમારા પૈસા વિદેશ યાત્રા કે પછી લાંબી દુરીની યાત્રા ઉપર ખર્ચ થઇ શકે છે.

કુલ મળીને અમે એ કહીએ છીએ કે મીન રાશિમાં શુક્ર નો આ ગોચર તમારા માટે બહુ ફળદાયી રહેશે.

ઉપાય : 

શુક્રવાર ના દિવસે પોતાના પાકીટ માં ચાંદી નો ટુકડો રાખો.

વૃષભ રાશી:

વૃષભ રાશિ વાળા માટે શુક્ર મહારાજ તમારા લગ્ન ભાવ નો સ્વામી છે અને તમારા લગ્ન સ્વામી નો ઉચ્ચ અવસ્થા માં અગિયારમા ભાવમાં ગોચર બહુ શુભ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે કુંડળી માં અગિયારમો ભાવ ઈચ્છાઓ ની પુર્તિ કરે છે.

એના પરિણામસ્વરૂપ,જો તમારે વેપાર કે નોકરી કોઈપણ પ્રકારના શુક્ર દેવ સાથે સબંધિત છે તો શુક્ર મીન રાશિમાં ગોચર તમારા માટે શાનદાર કહેવામાં આવે છે.

આ સમયગાળા માં તમે મિત્રો ની સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશો.

એની સાથે,તમારા મિત્રો,પરિવાર,કારકિર્દી કે સામાજિક જીવન સાથે જોડાયેલા લોકો પાસેથી નિમંત્રણ મળી શકે છે.

આ સમય તમને બધીજ ભૌતિક ઈચ્છાઓ ને પુરી કરવા નું કામ કરશે અને એની સાથે,તમારા મોટા ભાઈ - બહેન અને મામા પોતાના જીવનમાં આગળ વધતા નજર આવી રહ્યા છે.

શુક્ર દેવ તમારા છથા ભાવ નો પણ સ્વામી છે જેનો સબંધ રોજિંદા કામો સાથે છે.

એવા માં,આ ગોચર દરમિયાન તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.

આ લોકોને પોતાના મામા ની સાથે સબંધ સારા થશે અને એમને તમારા કારણે લાભ થવાની સંભાવના છે.

વૃષભ રાશિના જે લોકો દુશ્મન દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે કે પછી કોઈ મુકાદમ નો સામનો કરી રહ્યા છે તો આ સમય દુશ્મન ને મિત્ર બનાવા માટે સારો છે.

આ પ્રકારે અમે કહીએ છીએ કે શુક્ર મીન રાશિમાં પ્રવેશ તમારા માટે ખુશીઓ લઈને આવશે અને તમારી બધીજ મનોકામના પુરી થશે.

ઉપાય : 

શુક્ર દેવ થી શુભ પરિણામો ની પ્રાપ્તિ માટે પોતાના જમણા હાથ ની નાની આંગળી માં સોનામાં બનાવીને સારી ગુણવતા વાળા ઓપેલ કે હીરો ધારણ કરો.


મિથુન રાશી:

મિથુન રાશિના લોકોની કુંડળી માં શુક્ર દેવ તમારા પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે.

હવે આનો ગોચર તમારી કારકિર્દી નો ભાવ એટલે કે દસમા ભાવમાં થઇ રહ્યો છે.જણાવી દઈએ કે કુંડળી માં બારમો ભાવ ખર્ચ નો હોય છે.

જયારે પાંચમો ભાવ બુદ્ધિ,પ્રેમ,રોમાન્સ,રિલેશનશિપ,બાળક વગેરે નું હોય છે.

એના પરિણામ સ્વરૂપ,શુક્ર મીન રાશિમાં ગોચર તમારા કાર્યક્ષેત્ર માટે બહુ શુભ રહેશે કારણકે આ દરમિયાન તમારો વિચાર બહુ રચનાત્મક અને નિર્ણય લેવાની આવડત મજબુત રહેશે.

એવા માં,બોસ અને વરિષ્ઠ દ્વારા તમારા વખાણ અને પ્રશંશા કરવામાં આવશે.

એની સાથે,તમારા સબંધ સહકર્મીઓ ની સાથે મધુર રહેશે.

શુક્ર નો આ ગોચર વિદેશ થી તમારી કારકિર્દી માટે ઘણા સારા મોકા લઈને આવી શકે છે કે પછી તમારે કામકાજ માટે વિદેશ યાત્રા કરવાનો મોકો મળી શકે છે.

આ સમય ઈમ્પોર્ટ - એક્સપોર્ટ ના બિઝનેસ કરવાવાળા લોકો માટે સારો એવો લાભ કરાવશે.

ત્યાં,જે લોકો હમણાં ગ્રેજ્યુએટ થયા છે એ પોતાની કારકિર્દી ની શુરુઆત કરી શકે છે.કુલ મળીને શુક્ર નો આ ગોચર તમારા વેવસાયિક જીવન માટે બહુ સારો રહેશે.

એની સાથે,આ સમયગાળા માં તમારી મુલાકાત કાર્યક્ષેત્ર માં ખાસ થઇ શકે છે પરંતુ,એ બીજા ધર્મ ના હોય શકે છે.

ઉપાય : 

કાર્યસ્થળ ઉપર શ્રી યંત્ર ની સ્થાપના કરો અને નિયમિત રૂપથી એની પુજા કરો.

કર્ક રાશી :

કર્ક રાશિ વાળા ની કુંડળી માં શુક્ર દેવ ને ચોથા અને અગિયારમા ભાવ ઉપર સ્વામિત્વ મળેલું છે.

હવે આનો ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

કુંડળી માં જ્યાં અગિયારમો ભાવ ઈચ્છાઓ નું પુરુ થવું અને ભૌતિક લાભ ને દર્શાવે છે.

તો ત્યાં ચોથો ભાવ સંયમ,ભાવનાઓ,પરિવારની ખુશીઓ,માતા કે માતૃભુમી સાથે જોડાયેલો છે.

એવા માં,શુક્ર મીન રાશિમાં ગોચર તમારા માટે બહુ સારો રહેશે.તમારા માટે આ સમય શુક્ર દેવ ની પુજા કરવી ફળદાયી રહેશે.

એની સાથે,આ સમયગાળા માં તમારું રુચિ ધાર્મિક કામો માટે વધારે રહેશે અને તમે કોઈ તીર્થસ્થળ ની યાત્રા ની યોજના બનાવી શકો છો કે તમને કામના સબંધ માં લાંબી દુરીની યાત્રા ઉપર જવું પડી શકે છે.

પરંતુ,આ રીત ની યાત્રા તમને ખુશી અને સંતુષ્ટિ દેવાનું કામ કરશે.આ યાત્રાઓ માં તમે મિત્રો કે પરિવાર ના લોકો સાથે જઈ શકો છો.

પારિવારિક જીવનમાં જો તમારો કોઈ લક્ષ્ય જ્મેકે ગાડી ખરીદવી કે ઘર બનાવું વગેરે ને મેળવા ની દિશા માં કામ કરી શકો છો તો આ સમયગાળા માં નસીબ તમારું સાથ આપશે અને પોતાના સપના તમે સાચા કરી શકશો.

ઉપાય : 

શુક્રવાર ના દિવસે દેવી લક્ષ્મી ની પુજા કરો અને એને કમળ નું ફુલ ચડાવો.

સિંહ રાશી:

સિંહ રાશિના લોકો માટે શુક્ર મીન રાશિમાં ગોચર તમારા આઠમા ભાવમાં થશે.તમારા માટે શુક્ર ગ્રહ ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી છે.

કુંડળી માં દસમો ભાવ વેવસાયિક જીવન નો હોય છે જયારે ત્રીજા ભાવ નો સબંધ સાહસ,સંચાર કૌશલ,નાના ભાઈ બહેન વગેરે સાથે હોય છે.

પરંતુ,આઠમા ભાવમાં શુક્ર ના ગોચર ને સારો કહેવામાં આવશે અને આ દરમિયાન તમે તમારા કરતા ઉલ્ટા લિંગ ના લોકો તરફ આકર્ષિત થશો.

ઉદાહરણ તરીકે જો તમે પુરુષ હશો તો સ્ત્રી તરફ અને સ્ત્રી હશો તો પુરુષ તરફ આકર્ષિત થશો.

એની સાથે,આવા લોકો જેનો સબંધ સોશ્યિલ મીડિયા,કન્ટેન્ટ ક્રિયેશન, ફિલ્મ, ટેલિવિઝન, મીડિયા, અને માસ કોમ્યુનિકેશન વગેરે સાથે છે,

એમના માટે આ સમય ઉત્તમ રહેશે.આ ગોચર તમારા માટે પ્રગતિ લઈને આવશે.

જે લોકો બેન્કિંગ,ઇન્સયોરન્સ,રેવેન્યુ વગેરે સાથે જોડાયેલા છે એમને શુક્ર નો આ ગોચર જરૂરી માત્રા માં લાભ કમાવા માં મદદ કરશે 

કારણકે શુક્ર ની દ્રષ્ટિ તમારા બીજા ભાવ ઉપર પડી રહી હશે.

એની સાથે તમારો વાત કરવાની રીત મોટા પડદા ઉપર બેઠેલા લોકો નું ધ્યાન તમારી તરફ આકર્ષિત થશે.

એવા માં,તમને વેવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે.

પરંતુ,જ્યોતિષ માં આઠમા ભાવને વધારે સારો નથી કહેવામાં આવતો.

પરંતુ શુક્ર ની આ ભાવમાં હાજરી તમારા માટે શુભ પરિણામ લઈને આવશે.

પાર્ટનર ની સાથે તમારી સંપત્તિ માં વધારો થશે અને સસુરાલ વાળા સાથે તમારા સબંધ મજબુત બની રહેશે.

પરંતુ,શુક્ર ગોચર દરમિયાન તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે તમારે લિમિટ કરતા વધારે આળસી બનવાથી બચવું જોઈએ.

ઉપાય : 

દરરોજ મહિષાસુર મર્દાની નો પાઠ કરો કે પછી તમે સાંભળી પણ શકો છો.

કન્યા રાશી:

કન્યા રાશિ વાળા ની કુંડળી માં શુક્ર દેવ નો સાતમા ભાવમાં ગોચર સામાજિક છબી માટે બહુ સારો છે.

આ સમયગાળા માં તમારી છબી માં સુધારો થશે અને એવા માં,તમે ખુશ અને સ્નેહપુર્ણ મહેસુસ કરશો.

શુક્ર મીન રાશિમાં ગોચર દરમિયાન આ લોકોનું પુરુ ધ્યાન પોતાના ઉપર હશે અને એવા માં,આ લોકો આકર્ષક દેખાવા માંગશે 

કારણકે સાતમા ભાવમાં બેસીને શુક્ર દેવ તમારા લગ્ન ભાવને જોશે.એની સાથે,શુક્ર તમારા પૈસા નો ભાવ એટલે બીજા ભાવ એટલે કે નવમા ભાવ નો સ્વામી છે.

એના ફળસ્વરૂપ,આ દરમિયાન તમારા પાર્ટનર ના માધ્યમ થી આર્થિક લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે.

પરંતુ,જે લોકો ના લગ્ન નથી થયા એમના માટે સમય સારો રહેશે.

જયારે વાત આવે છે પૈસા સાથે જોડાયેલા મોટા નિર્ણય લેવાની તો આ લોકોને પોતાના પિતા,ગુરુ અને મેન્ટર સાથે વાત કરવાની સલાહ આપવામાં આવે છે.

શુક્ર દેવ ની સાતમા ભાવમાં હાજરી તમારા સાથી ની સાથે કિંમતી અને આનંદદાયક સમય પસાર કરવાનો મોકો આપશે.

ત્યાં,કન્યા રાશિના જે લોકો અવિવાહિત છે એ પોતાના જીવનસાથી ની સાથે લગ્ન ના બંધન માં બંધાઈ શકે છે કે પછી એમના લગ્ન નક્કી થઇ શકે છે.

શુક્ર ની સ્થિતિ એ વાત તરફ પણ સંકેત આપી રહ્યું છે કે આ લોકો પોતાની બચત નો એક મોટો ભાગ લગ્ન માં ખર્ચ કરી શકે છે એટલે સૌચ વિચાર કરીને પૈસા ખર્ચ કરો.

જે લોકોનો વેપાર ભાગીદારી માં છે એમની ભાગીદારી સફળતાપુર્વક આગળ વધશે.

ઉપાય : 

બેડરૂમ માં રોજ કાર્ટ્જ પથ્થર રાખો અને સાથી ને કંઈક ભેટ માં આપો.

તુલા રાશી:

તુલા રાશિ વાળા ની કુંડળી માં શુક્ર મહારાજ ઉચ્ચ અવસ્થા માં તમારા છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,શુક્ર મીન રાશિમાં ગોચર દરમિયાન તમારે તમારી ફિટનેસ ઉપર ધ્યાન આપવું પડશે.

એની સાથે,તમારા સબંધ મામા સાથે મજબુત હશે 

અને એમને તમારા માધ્યમ થી પૈસા ના લાભ ની પ્રાપ્તિ થવાની સંભાવના છે.

શુક્ર ગોચર ના સમયગાળા માં સહકર્મીઓ ની સાથે પણ તમારા સબંધ સારા રહેશે.

ત્યાં,જે લોકો કલાત્મક જગ્યા એ જેમકે ડાન્સ,ફેશન અને આર્ટસ વગેરે માં પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સમય ઉત્તમ રહેશે.

જણાવી દઈએ કે શુક્ર તમારા આઠમા ભાવ નો સ્વામી છે અને આઠમા ભાવ નો સ્વામી ના રૂપમાં તમારા છથા ભાવમાં થઇ રહ્યો છે.

આ રીતે આ વિપરીત રાજ યોગ નું નિર્માણ કરે છે અને એવા માં ઇન્શયોરન્સ , રેવેન્યુ , પીઆર , બેન્કિંગ વગેરે સાથે જોડાયેલા લોકો માટે શુક્ર ગોચર ને અનુકુળ કહેવામાં આવે છે.

આ જગ્યા એ સબંધ રાખવા માટે જે લોકો પોતાના જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા થી પરેશાન છે હવે એ મુશ્કિલ પરિસ્થિતિઓ ને પોતાના પક્ષ માં કરી શકશે.

ઉપાય : 

શુક્ર દેવ ની કૃપા મેળવા માટે પોતાના જમણા હાથ ની નાની આંગળી માં સોના માં બનાવીને સારી ગુણવતા વાળી ઓપેલ કે હીરો પહેરો.

વૃચિક રાશી:
વૃશ્ચિક રાશિ વાળા માટે શુક્ર ગ્રહ તમારા સાતમા ભાવ અને બારમા ભાવ નો સ્વામી છે.

હવે આ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં સાતમો ભાવ રિલેશનશિપ નો હોય છે જયારે બારમા ભાવને ખર્ચા કે અધીયાત્મ નો માનવામાં આવે છે.

એવા માં,શુક્ર મીન રાશિમાં ગોચર તમારા માટે આનંદ નો સમય કહેવામાં આવે છે 

કારણકે શુક્ર દેવ આનંદ,ખુશીઓ,પ્રેમ અને રોમાન્સ નું પ્રતિનિધિત્વ કરે છે જયારે પાંચમો ભાવ પણ આ બધીજ જગ્યા એ દર્શાવે છે.

એવા માં,એના ફળસ્વરૂપ,તમે તમારા બાળકો અને સાથી નો સમય દેવામાં સક્ષમ હશે.

આ રાશિના જે લોકો સિંગલ છે એ વિદેશ માં રહેવાવાળા વ્યક્તિ કે પછી એક અલગ ધર્મ ના વ્યક્તિ ની સાથે સબંધ માં આવી શકે છે.

વૃશ્ચિક રાશિના જે લોકો નો જુડાવ કલાત્મક જગ્યા માં છે,

એમના માટે એંટરમેન્ટ સાથે જોડાયેલી જગ્યા માં સબંધ રાખવા માટે આ સમય સારો રહેશે.

એવા માં,આ સમય તમારા માટે તરક્કી લઈને આવશે.

આ લોકોને ટ્રાવેલ ના માધ્યમ થી ખુશીઓ મળશે.કુલ મળીને અમે કહી શકીએ કે શુક્ર નો આ ગોચર તમારા માટે આનંદદાયક રહેશે.

ઉપાય : 

શુક્રવાર ના દિવસે ક્રીમ કે ગુલાબી કલર ના કપડાં પહેરો.

ધન રાશી:

ધનુ રાશિના લોકોની કુંડળી માં શુક્ર મહારાજ તમારા અગિયારમા ભાવ અને છથા ભાવ નો સ્વામી છે.

હવે આનો ગોચર તમારા ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે જે તમારી રાશિના સ્વામી ગુરુ ગ્રહ સાથે દુશ્મની ની ભાવ રાખે છે.

જણાવી દઈએ કે કુંડળી માં અગિયારમો ભાવ ઈચ્છાઓ,લાભ અને સામાજિક જીવન ને દર્શાવે છે.

એના ફળસ્વરૂપ,શુક્ર મીન રાશિમાં ગોચર તમારા માટે બહુ સારું રેહવાની સંભાવના છે.

આ સમયગાળા માં તમારો ગાડી ખરીદવાનો યોગ બનશે.

ધનુ રાશિના જે લોકો આર્કીટેક ,ઇન્ટિરિયર  ડિજાઇન , ડિઝાઇનિંગ , હોમ ડેકોર વસ્તુ કે કાર ને લેવી કે વેંચવી વગેરે માં કામ કરે છે એમના માટે આ સમય પ્રગતિ નો રસ્તો શોધશે.

બીજી બાજુ,શુક્ર ના આ ગોચર દરમિયાન તમે તમારા મિત્રો અને પરિવારજનો ને પોતાના ઘર ઉપર બોલાવતા દેખાશો.

એવા માં,તમે એમની સામે ખુશ જોવા મળી શકો છો.

આ દરમિયાન તમને પારિવારિક જીવનનો આનંદ લેવાનો મોકો મળશે અને એની સાથે,તમે માતા સાથે કિંમતી સમય પસાર કરશો.

ઉપાય : 

શુક્રવાર ના દિવસે પોતાના ઘર માં સફેદ ફુલ લગાવો અને એની દેખભાળ કરો.

મકર રાશી:

મકર રાશિ વાળા માટે શુક્ર યોગકારક ગ્રહ છે અને તમારા પાંચમા અને દસમા ભાવ નો સ્વામી પણ છે.

હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે કુંડળી માં ત્રીજા ભાવ નો સબંધ સાહસ,સંચાર કૌશલ અને નાના ભાઈ - બહેન સાથે માનવામાં આવ્યો છે.

એના પરિણામ સ્વરૂપ,શુક્ર મીન રાશિમાં ગોચર દરમિયાન જે લોકો રચનાત્મક જગ્યા જેમકે મીડિયા સાથે જોડાયેલા છે એ પોતાની જગ્યા માં મેહનત અને પ્રયાસ ના આધારે તરક્કી મેળવશે.

શુક્ર નો મીન રાશિમાં પ્રવેશ કરવાથી તમને નસીબ નો સાથ મળશે અને આ તમને સાચી દિશા માં લઇ જવાનું કામ કરશે.

એવા માં,તમે ઘણા ખાસ લોકો સાથે સંપર્ક બનાવી શકો છો અને તમારી વાત કરવાની રીત તમને લોકો સાથે જોડવાનું કામ કરશે.

એની સાથે,તમારા માટે નાની દુરીની યાત્રા,ડિનર કે પીકનીક જેવા મોકા લઈને આવી શકે છે.

એની સાથે,મકર રાશિ વાળા લોકો પોતાના નાના ભાઈ બહેન ની સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશે.

ઉપાય : 

માતા વૈભવ લક્ષ્મી ની પુજા - અર્ચના કરો અને એમના માટે વ્રત રાખો.એની સાથે,શુક્રવાર ના દિવસે લાલ ફુલ ચડાવો.

કુંભ રાશી:

કુંભ રાશિના લોકો માટે શુક્ર મહારાજ તમારા નવમા ભાવ અને ચોથા ભાવ નો સ્વામી છે.

હવે આ તમારા બીજા ભાવ બીજા શબ્દ માં પૈસા ના ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

જણાવી દઈએ કે કુંડળી માં નવમો ભાવ નસીબ નો હોય છે. 

જયારે ચોથો ભાવ કેન્દ્ર ભાવ ની સાથે સાથે માતા,માતૃભુમી અને અંતર્જ્ઞાન નો ભાવ હોય છે.

આના કારણે આ તમારા યોગકારક ગ્રહ પણ બની શકે છે.

એવા માં,પૈસા ના ભાવ માં શુક્ર મહારાજ નો ગોચર થવો તમારી આર્થિક સ્થિતિ ને મજબુત કરવાનું કામ કરશે.

એની સાથે,આ સમય તમારા આર્થિક જીવન માટે અનુકુળ રહેશે.

આ દરમિયાન તમને પૈસા કમાવા ના નવા મોકા મળી શકે છે અને માતા પિતા ના માધ્યમ થી પણ પૈસા નો લાભ થવાની સંભાવના છે.

જો તમે પૈસા સાથે જોડાયેલા કોઈ નિર્ણય લેવાનો વિચાર કરી રહ્યા છો તો હવે આ સમય ને નિર્ણય લેવા માટે સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે 

કારણકે નસીબ તમને સાથ આપશે.આ સમયગાળા માં લેવામાં આવેલા કોઈપણ નિર્ણય તમને ભાવનાત્મક રૂપથી સંતુષ્ટ કરશે.

એના સિવાય શુક્ર દેવ ની આ ભાવમાં હાજરી તમારા સંચાર કૌશલ અને વાણી ને પ્રભાવિત કરે છે.

એવા માં,તમારી વાણી મધુર રહેશે અને એના પરિણામસ્વરૂપ,તમે એમની સાથે વધારેમાં વધારે સમય પસાર કરવા માંગશો.

ઉપાય : 

દરરોજ 108 વાર માતા મહાલક્ષ્મી ના મંત્ર નો જાપ કરો.

મીન રાશી:
મીન રાશિના લોકો માટે શુક્ર મહારાજ તમારા આઠમા અને ત્રીજા ભાવ નો સ્વામી છે જે હવે તમારા લગ્ન ભાવ માં ગોચર કરીને ઉચ્ચ અવસ્થા માં જઈ રહ્યો છે.

એવા માં,શુક્ર મીન રાશિમાં ગોચર તમારા માટે પોતાને આકર્ષક બનાવા અને આરોગ્યને સારું બનાવા નો સૌથી ઉત્તમ સમય હશે.

પરંતુ,મીન રાશિમાં શુક્ર ની હાજરી તમારી પર્સનાલિટીમાં નિખાર લાવશે અને લોકો તમારા વ્યક્તિત્વ તરફ આકર્ષિત થશે 

અને કોઈપણ જગ્યા એ તમારી હાજરી બધાની નજર માં આવશે.

આ સ્થિતિ ખાસ રીતે સોશ્યિલ મીડિયા સાથે જોડાયેલા કન્ટેન્ટ બનાવા અને કેમેરા ઉપર આવનારા લોકો માટે અનુકુળ રહેશે 

કારણકે તમારા આકર્ષણ માં વૃદ્ધિ થવાથી તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે.

તમને પસંદ કરવાવાળા પણ વધશે.શુક્ર નો આ ગોચર તમારી સામાજિક છબી ને સારી બનાવશે અને તમારા માટે બહુ ફળદાયી સાબિત થશે.

ત્યાં,કુંડળી નો આઠમો ભાવ અનિશ્ચિતતા અને અચાનક થવાવાળી ઘટનાઓ નું પ્રતિનિધિત્વ કરે છે.

ત્યાં,શુક્ર ગ્રહ તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો નો ભાવ બીજા શબ્દ માં ત્રીજા ભાવ નો સ્વામી છે 

અને એવા માં,તમે તમારા પ્રયાસો અને મજબુત ઇચ્છા શક્તિ ના માધ્યમ થી પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન મેળવા માં સક્ષમ થશે.

એના સિવાય શુક્ર ગોચર ના સમયગાળા માં તમે ભોગ - વિલાસિતા અને સુખ - સુવિધાઓ ને પુરી રીતે આનંદ લઇ શકશે.

ઉપાય : 

દરરોજ પર્ફયુએમ નો ઉપયોગ કરો,ખાસ રૂપથી ચંદન થી બનેલા અત્તર કે પર્ફયુએમ નો ઉપયોગ થી શુભ પરિણામ મળશે.

  !!!!! शुभमस्तु !!!

🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science) 
" Opp. Shri Dhanlakshmi Strits , Marwar Strits, RAMESHWARM - 623526 ( TAMILANADU )
सेल नंबर: . + 91- 7010668409 / + 91- 7598240825 ( तमिलनाडु )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏

गजकेसरी योग का उत्तम संयोग/सर्वरोग नाशक मन्त्र :

गजकेसरी योग का उत्तम संयोग / सर्वरोग नाशक मन्त्र : गजकेसरी योग का उत्तम संयोग : सावन मास के कृष्ण पक्ष की त्रयोदशी तिथि का संयोग बना है।  सा...