વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની ગણના માં ફલકથન નિષ્ફળ કેમ જતું હોય છે ?

વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની ગણના માં ફલકથન નિષ્ફળ કેમ જતું હોય છે ?

વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની ગણના માં ફલકથન નિષ્ફળ કેમ જતું હોય છે ?

વૈદિક જ્યોતિષશાસ્ત્રને વેદાંગનું નેત્ર કહેવામાં આવ્યું છે. 

તેનો હેતુ મનુષ્યને ભવિષ્યનો ભય બતાવવાનો નથી, પરંતુ સમય, કર્મ અને ગ્રહોના સંકેતો દ્વારા જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે માર્ગદર્શન આપવાનો છે. 

છતાં ઘણીવાર લોકો પ્રશ્ન કરે છે કે, "જ્યોતિષનું ફળકથન સાચું કેમ નથી પડતું?" અથવા "એક જ કુંડળી જુદા-જુદા જ્યોતિષીઓ જુદું ફળ કેમ કહે છે?"

વેદો માં યજુર્વેદ સામવેદ અને ઋગ્વેદ ના જ્યોતિષ શાસ્ત્ર ની ગણના તો શ્લોક આધારિત જરૂર હોય છે...! 

આ પ્રશ્નનો જવાબ માત્ર ગ્રહોમાં નથી, પરંતુ ગણતરી, જન્મવિગતો, અર્થઘટન, પ્રશ્નકુંડળી, ગોચર, કર્મ અને માનવ મર્યાદાઓમાં પણ રહેલો છે !

પરંતુ શ્લોકો નો અર્થ સમજવો બહુ મુશ્કેલ જરૂર હોય છે.

જો દરેક અર્થ ની સરખી સમજણ થતી રહેતી હોય તો બહુ સીધું અને સરળ જ હોય છે...!

વેદિક જ્યોતિષ શાસ્ત્ર એક રહસ્યમય દર્શન છે કેટલીક વખત શ્લોક ના એક શબ્દ ના બહુ વધુ અર્થ થતા પણ હોય છે...! 

જેથી જો સરખી સમજણ ના હોય તો અર્થ નું અનર્થ થતા વાર પણ નથી લાગતી તેથી તેમના ઊંડાણ પૂર્વક પણ જોવમાં કેટલીક મર્યાદાઓ પણ હોય છે...! 

તે પાર પામવી થોડીક મુશ્કેલ અને કઠિન કામ જરૂર હોય છે...! 

કેટલીક વખત તેવું પણ બનતું હોય છે કે દેશ કાળ અને સમાજ વ્યવસ્થા ના કારણે જ્યોતિષ શાસ્ત્ર ના નિયમો અને શ્લોકો ના અર્થ ઘટન કરવામાં એક રૂપતા જોવા પણ નથી મળતી....!

અલ્પજ્ઞતા સ્થૂલ દર્ષતા, અપવાદ , શંકા , અર્થઘટન ની અશુધ્ધતા વગેરે કારણસર આવું બનવાની સમભવના જરૂર રહેતી હોય છે....!







IYI MERCHANT Brass Natraj Natraja Statue Idol of Lord Shiva Ji Dancing Om Natraj Murti for Temple Mandir Home Décor 20 Inches Weight 10 kg

https://amzn.to/4oMd7Eu



{ About this item

  • Dimension : 20 Inches Height X 18 Inches wide X 4.5 Inches depth .Weight : 10 Kg.
  • Care Instructions: Use dry or wet cotton cloth to remove dirt. The product is even washable.
  • Idol Statue :- This idol of the Lord Ganesha is produced by premium sculpted cold cast brass by master sculptors using traditional sand casting techniques.
  • Royal Look :- Very appealing and eye catching as a home decor item, Traditional Design }


જન્મ સમયની અચોક્કસતા :

જન્મકુંડળીનો આધાર જન્મ સમય છે. જો જન્મ સમય બે-ત્રણ મિનિટ પણ ખોટો હોય, તો લગ્ન બદલાઈ શકે છે. લગ્ન બદલાતા ભાવો, નવાંશ, દશા અને અનેક યોગોમાં ફેરફાર આવી શકે છે. પરિણામે ફળકથનમાં મોટો તફાવત આવી શકે છે.

જન્મકુંડળી એકલી પૂરતી નથી :

ઘણા લોકો માત્ર જન્મકુંડળી જોઈને જ નિર્ણય આપી દે છે, જ્યારે વૈદિક પદ્ધતિમાં જન્મકુંડળી સાથે પ્રશ્નકુંડળી, ગોચર, મહાદશા, અંતર્દશા, અષ્ટકવર્ગ, ગ્રહબળ અને દેશ - કાળ - પરિસ્થિતિનો પણ વિચાર કરવો આવશ્યક છે.

જો આમાંથી કોઈ એક બાબતની અવગણના થાય તો ફળકથન અધૂરું બની શકે છે.


આથી જન્મ સમયની ચોકસાઈ વૈદિક જ્યોતિષમાં અત્યંત મહત્વપૂર્ણ છે.

જન્મકુંડળી માંથી જ જ્યોતિષી ને સત્ય ની ખોજ કરવાની હોય છે....! 

એટલે જ્યોતિષી ને જ પોતાની અંદર સત્ય ની સ્થાપના કરવાની જરૂર હોય છે જે પણ તે પોતના હદય દિલ અને મન માં કોઈ પ્રકાર ની કાઈ લાલચ રાખ્યા વગર સાફ મન દિલ અને હદય થી બીજા નું સારું ઈચ્છા રાખવા માં આવે તો સત્ય જ બહાર જરૂર આવશે....! 

પ્રશ્નકુંડળીના નિયમોનું પાલન ન થવું :

પ્રશ્નકુંડળી ત્યારે જ અસરકારક બને છે જ્યારે પ્રશ્ન સાચા મનથી અને એકાગ્રતાથી પૂછવામાં આવે.

વારંવાર એક જ પ્રશ્ન પૂછવો, જુદા જુદા જ્યોતિષીઓ પાસે એક જ પ્રશ્ન લઈને જવું અથવા મજાકમાં પ્રશ્ન પૂછવો પ્રશ્નકુંડળીની અસર ઘટાડે છે.


ગોચરને અવગણવું :

જન્મકુંડળી જીવનનો આધાર છે, પરંતુ ગોચર સમયનો પ્રભાવ દર્શાવે છે.

જો જન્મકુંડળીમાં શુભ યોગ હોય પણ ગોચર પ્રતિકૂળ હોય તો શુભ ફળ મોડું મળી શકે.

તે જ રીતે, સામાન્ય કુંડળી ધરાવતો વ્યક્તિ પણ અનુકૂળ ગોચરના કારણે મોટા લાભ મેળવી શકે છે.

બાકી હાલ ના સમય અનુસાર ત્રણ મિનિટ માં ફ્રી કોલ ફ્રી ચેટિંગ કરી ને કોઈ ને ખોટી રીતે પૂજન ના ખર્ચ માં ઉતારી દઈ ને પોતાની મન માની અનુસાર ખર્ચ કરાવ્યા કરે અને તે સામે થી કમિશન પેટે પોતાનું ખિસ્સું ગરમ કર્યા કરે...! 

તો તે ક્યારેય કોઈને સત્ય કહી પણ નહિ શકે કે નહિ તેમની વાણી માં સત્ય પણ હોઈ શકે....!

આ માટે જરૂરી છે ફલકથન ની નિષ્ફળતા ના કારણો શોધવાની....! 

મારા પરિવાર માં જ મે  દાદા બાપુજી તેમજ બાપુજી અને કાકા બાપુજી પાસે થી લીધેલ અનુભવ માં  મારા ત્રીસ વર્ષ ના અનુભવ માં જરૂર જોવા મળ્યું છે...! 

કે તમે કોઈ ની પાસે તમારી લાલચ વધારી બીજા ને ખોટા ખર્ચ માં ઉતારી તમારી મન માની કરી શકો તો તે મળેલ  કાઈ પણ રકમ તમને થોડા સમય માટે તો બહુ સારી જરૂર લાગશે...! 

પરંતુ થોડા સમય માં તે તો રકમ તેમના રકમ કરતા પણ દસ ગણી રકમ ક્યાં ચાલી જશે કાઈ જ ખબર પણ નહિ પડે તેમ છતાં જૉ તમને ખબર ના પડી હોય તો તે દિવસે ને દિવસે એટલો વધારો પણ થઈ શકે છે કે તમારા ઘર ની અંદર તમે ખુદ સુખ શાંતિ થી રહી પણ નથી શકતા....! 

તેમ છતાં જો તમને ખબર ના પડી કે આ મારી ખોટી લાલચ ની કમાણી મારા માટે સંકટ રૂપ બની ગયેલ છે....! 


તો આખી જીદંગી કે જીવન પણ બરબાદ જરૂર કરી નાખે છે....!

કેમકે તેમાં આપના પુરખો તો ત્યાં સુધી કહેતા હતા કે જ્યોતિષ કામ કરવું કાઈ ગાજર ની પપૂડી થોડી છે....! 

તે તો બે ધાર ની કટારી છે જો તમે થોડીક પણ તેમાં કાઈ લાલચ રાખી તો સામે વાળો તો પૈસા ચૂકવી ને છૂટી જતો હોય છે....! 

પરંતુ ખુદ જ્યોતિષ કામ કરનાર ક્યારેય પણ તે ગુનાહ માંથી છૂટી શકતો નથી....!

કેમકે મારા દાદા બાપુ , બાપુજી અને કાકા તો ત્યાં સુધી કહેતા હતા કે તમે પહેલા જ સાફ શબ્દો માં કહી દો કે હું જન્માક્ષર જોવાના આટલા ચાર્જ જ લઉં છું....! 

બસ જો સામે વાળા ને તમારી વાત અનુકૂળ આવશે તો તે કામ કરાવશે અને તમે કામ તે તેવું કરો કે તેના હદય માં તમારા અક્ષરે અક્ષર એટલી હદ સુધી ઉત્તરી જાય કે તે ખુદ નું તો કામ સારું સરળ અને સરખું તો જરૂર થઈ જ જાય....! 

પરંતુ તે તો તમને નહિ છોડી શકે અને સામે થી જ તે બીજા ને તમારી પાસે લઈ ને જરૂર ને જરૂર આવશે જ....!

કર્મ અને પુરુષાર્થનું મહત્વ :

વેદો અને પુરાણો જણાવે છે કે ગ્રહો કર્મફળના સૂચક છે.

જો વ્યક્તિ મહેનત ન કરે, અધર્મનો માર્ગ અપનાવે અથવા ખોટા નિર્ણયો લે, તો સારા ગ્રહયોગ પણ સંપૂર્ણ ફળ આપી શકતા નથી.

બીજી તરફ સદાચાર, પરિશ્રમ, ભક્તિ અને ધર્મનું પાલન મુશ્કેલ ગ્રહયોગોમાં પણ રાહત આપી શકે છે.

અધૂરી માહિતી

ઘણી વખત જાતક પોતાની સાચી પરિસ્થિતિ જણાવતો નથી.

લગ્નજીવન, વ્યવસાય, દેવું, આરોગ્ય અથવા કુટુંબ વિશેની માહિતી છુપાવવાથી યોગ્ય વિશ્લેષણ કરવું મુશ્કેલ બને છે.
+++ +++

અનુભવનો અભાવ :


માત્ર થોડાં પુસ્તકો વાંચીને અથવા મોબાઇલ એપ્લિકેશનના આધારે ફળકથન કરવું વૈદિક જ્યોતિષ નથી.

વૈદિક જ્યોતિષ માટે વર્ષોનો અભ્યાસ, પ્રાચીન ગ્રંથોનું જ્ઞાન અને હજારો કુંડળીઓનો અનુભવ જરૂરી છે.

ગ્રહોને ખોટી રીતે સમજવા

શનિનો અર્થ હંમેશાં દુઃખ નથી.

રાહુનો અર્થ હંમેશાં વિનાશ નથી.

મંગળનો અર્થ હંમેશાં ઝઘડો નથી.

દરેક ગ્રહ શુભ કે અશુભ ફળ પોતાની સ્થિતિ, દૃષ્ટિ, દશા અને ગોચર મુજબ આપે છે.

દૈવી ઇચ્છા અને માનવીય મર્યાદા

જ્યોતિષ ભવિષ્યની સંભાવનાઓ દર્શાવે છે, પરંતુ અંતિમ નિર્ણય અને પરિણામમાં ઈશ્વરની ઇચ્છા, વ્યક્તિના કર્મ અને સમયનું પણ મહત્વ રહે છે.

આથી દરેક ભવિષ્યવાણીને સો ટકા નિશ્ચિત માનવી યોગ્ય નથી.

1. જન્મ કુંડળી માટે જાતક ના જન્મ નો સમય ખૂબ જ મહત્વ નો હોય છે. જો જન્મ નો સમય સચોટ નહિ જ હોય તો ફલ કથન સાચું નથી આવવાનું એટલે જન્મ સમય જેટલો સાચો હશે તેટલું ફલ કથન સચોટ જ હશે .

2. અશુદ્ધ ગણતી પણ ફળ કથન ને નિશફળ બનાવવામાં જવાબદારી કહી શકાય છે જન્મ સમય સાચો જ હોય પરંતુ કુંડળી ની ગણિત ની ગણતરી માં ભૂલ હોય તો પણ ફલ કથન ખોટું જ પડે છે જે વેદિક જ્યોતિષ શાસ્ત્ર માં શુધ્ધ ગણિત નું બહુ વધારે ઘણું બધું મહત્વ હોય છે. વેદિક  જ્યોતિષ શાસ્ત્ર ની મૂળ સચોટતા જ ગણત્રી ને ઘણી બધી વધારે મહત્વ આપે છે.

3. જો કે જન્મ કુંડળી ના ગણિત ને જન્મ સમય જેટલું જ મહત્વ જન્મ સ્થાન પર રહેલ છે કારણ કે જન્મ સ્થળ ના અક્ષાંશ રેખાંશ ના જ્ઞાન વગર તો જન્મ લગ્ન નું સચોટતા જાણી નથી શકાતી.

4. કાંતિવૃત માં શૂન્ય બિંદુ ( મેષારંભ ) થી ગ્રહો ની જન્મ કાલિક સ્થિતિ અર્થાત ગ્રહો ની અશાંત્મક સ્થિતિ પણ જોવી જરૂરી હોય છે.

5. જન્મ સમય ના દ્વાદશ ભાવોના સાપેક્ષ ગ્રહો તેમજ નક્ષત્રો ની સ્થિતિ પણ જોવી જરૂરી હોય છે.

6. મહાદશા , અંતર દશા , પ્રત્યાંતર દશા , વિ દશા તેમાં પણ અષ્ટોતરી મહાદશા અને વિશોતરી મહાદશા સહિત ની સૂક્ષ્મ દશાઓ પણ છે પરંતુ અમુક અમુક સ્થાન પર અલગ અલગ દશા લેવાતી હોય છે પણ વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની અનુસાર તો બંને દશાઓ લેવી જ પડતી હોય છે.

7. જન્મ સમય ના ગ્રહો નો પારસ્પરિક અંતર અર્થાત એક બીજા સાથે ના સબંધો જેવા કે યુતિ , પ્રતિયુતિ , દ્રષ્ટિ સબંધ વગેરે .

8. ગોચર ગ્રહો ની સ્થિતિ અને તેના સાપેક્ષ જન્મ સમય ના ગ્રહો ની સ્થિતિ તેમાં પનોતી , સાડાસાતી વગેરે .

9. જન્મ કુંડળી માં થયેલ યોગો નું બળાબળ પણ જોવું જરૂરી હોય છે.

આ ઉપરાંત પણ કેટલાક એવા પણ પરિબળો હોય છે તેમને પણ ધ્યાન માં લેવા જરૂરી હોય છે.

+++ +++

1. વંશ પરંપરા : 

વંશ પરંપરા જાતક ના જીવન માં તેમના લોહી ના સબંધો જે વંશ પરંપરાગત ને પણ ફળ કથન  કરવા માટે ખૂબ ખાસ જરૂરી હોય છે વ્યક્તિ પોતાના વંશ , માતા પિતા ના ગુણો, અવગુણો , સંપતિ , દરિદ્રતા , રૂપ રંગ વગેરે થી પણ પ્રભાવિત હોય છે જેને ફળ કથન સમય માં ધ્યાન માં લેવું જરૂરી હોય છે...!


એક રાજા નો પુત્ર અને એક સામાન્ય પરિવાર માં જન્મેલ જાતક ના બંને ના જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થાન એક જ હશે તો પણ બંને ના જીવન માં ચઢતી પડતી તેમજ જન્મ ના ફળ કથન અને જીવન સેલી એક સમાન ક્યારેય પણ નહિ જ બની શકે...! 


ભલે બંને ની જન્મ કુંડળી ના ગ્રહો પણ એક સમાન હોય છતાં પણ તેમનું ફલ કથન ક્યારેય પણ એક સમાન નહિ જ હોઇ શકે....!

જે ફળ કથન પોત પોતના વંશ પરંપરાગત રીતે જોવામાં જરૂર આવે છે....!


2. વેદિક જ્યોતિષ શાસ્ત્ર : 

વેદિક જ્યોતિષ શાસ્ત્ર ના જ્યોતિષી તે જરૂર બતાવશે કે જાતક મહાન બનશે , પરંતુ વિશેષ કરીને એ નહિ બતાવી શકાય કે તે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે ઉચ્ચ ન્યાયાધીશ , કલેકટર બનશે પરંતુ ઉચ્ચ પદ પ્રાપ્ત જરૂર થશે તે જ બતાવે છે .


3. દેશ કાલ : 

દેશ કાલ સમય નો પ્રભાવ પણ ફલ કથન માં પડતો જોવા મળે છે....! 

કારણકે આજે દરેક ક્ષેત્રમાં ગતિ જોવા મળે છે, નવા નવા સંશોધનો થતાં જોવા મળે છે....! 

ગઈ કાલ નો અસાધ્ય રોગ આજ માં મેડિકલ સાયન્સ ની શોધના કારણે સાધ્ય બની શકે છે....!  

આજે આપના દેશ માં જન્મેલ જાતક ઉત્તમ ગ્રહો ની સ્થિતિ ના કારણે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બની શકે છે....! 

જે સ્થિતિ ગઈ કાલ ન હતી કારણ કે તે સમય નો જાતક તે માટે સક્ષમ હોવા છતાં સમય એવો ના હતો કે તેમને પૂરતો સહયોગ , માર્ગદર્શન કે સાધનો મળી શકે તેમ બહુ કઢીન કામ હતું .

4. કેટલીક વખત કેટલાક માણસો જ્યોતિષી ની પરીક્ષા લેવા માટે ના ઇરાદા થી હકીકત ને છુપાવી ને તેમના જેવા સેમ પ્રશ્નો કરવા આવતા હોય તો ફલકથન વિફળ તો જાય છે પરંતુ તેમના ડેટા લિસ્ટ ઉપર થી ગણિત ની સચોટતા તેઓના ઇરાદા નાકામ પણ કરી શકે છે.


5. પ્રયત્ન : 

પ્રયત્ન વેદિક જ્યોતિષ શાસ્ત્ર તેમના જન્મ ના ડેટા લિસ્ટ ની ગણતરી તો જરૂર કરે છે...! 

જે પૂર્વ જન્મ ના કર્મો થી લઇ ને આ જન્મ ના ભૂતકાળ, વર્તમાન કાળ તેમજ ભવિષ્યકાળ સુધી નું ગણિત તો સચોટ સાબિત તેમના કરેલ કર્મો અને કરી રહેલ કર્મો ના જ આધાર ઉપર કરી શકે છે...! 

કારણ વેદિક જ્યોતિષ શાસ્ત્ર કર્મો ના સિદ્ધાંત ઉપર જ રચાયેલ વેદિક શાસ્ત્ર છે. 

જે અગાઉ થી જ વિગતો ની ચર્ચા પણ કરેલ છે કે જે ગ્રહો સારા ફળ ની પ્રાપ્તિ તેમજ ખરાબ ફળ થી બચવા માટે ના પૂરા પ્રયત્નો કરાવે છે...! 

પરંતુ કેમકે જન્મ કુંડળી ની અંદર ધન યોગ સારા પ્રમાણ માં થયેલ હોય છે પરંતુ તે માટે જાતક ને પણ પ્રયત્નો તો કરવા તો પડતા હોય છે...! 

ફક્ત યોગ ને વિચારી ને કોઈ કાઈ મેહનત કે કામ ધંધો જ ના કરી શકે તો કાઈ જ મળવાનું થોડું છે....!

જેમ કે આજના ઓનલાઇન જ્યોતિષીઓ ફ્રી માં સવાલો જોઈ આપે છે...! 

તો તેમાં તે જ્યોતિષ પાસે તો ત્રણ જ મિનિટ નો સમય હોય અને જાતક એક સાથે સાત આઠ સવાલ કરી નાખતો હોય તો જ્યોતિષ કેવી રીતે કેટલા સવાલ નો જવાબ આપશે....! 

જે તો એક સત્ય સચોટ જ્યોતિષ હોય તો તેમને સૂક્ષ્મ અને સચોટ જવાબ ની ગણતરી કરવામાં એક સવાલ નો જવાબ મેળવવા માં પણ આશરે વીસ મિનિટ નો સમય લાગી જતો હોય...! 

તો તે ત્રણ મિનિટ માં જાતક ને એક પણ સવાલ નો જવાબ કેવી રીતે આપી શકતો હશે તે તો બહુ મોટો વિચાર જનક પ્રશ્ન દેખાઈ જતો હોય છે. અને જાતક ને તો વગર...! 

પ્રયત્ને ધન યોગ ના આધારે ધનવાન પણ બનવું હોય અને ફ્રી ની સ્કીમ વાળા ઓનલાઇન જ્યોતિષી ને અગડમ ગબડમ જવાબ આપી ને બીજા ને ખોટી રીતે પૂજન ના ખર્ચ માં ઉત્તરાવી ને વધારે કમિશન થી કમાણી જ કરી લેવામાં રસ હોય છે....! 

જે સચોટ ફલકથન ઉપર તો કાઈ જ નથી કરી શકતા.

સચોટ અને સૂક્ષ્મ વેદિક જ્યોતિષ ની ગણતરી કરી ને કહે કે ધન યોગ બને છે...! 

તે માટે જાતક તેમના પ્રયત્નો તો કરવા પણ પડતા હોય છે....! 

જ્યોતિષ ની ગણતરી કહે કે ફળ કથન ની શરતો ને આધીન અદ્ર્શ્ય કર્મ પણ કરવા પડતા હોય છે...! 

ગ્રહયોગ ના ફળો ની પ્રાપ્તિ માટે અક્રમણ્યતા થી કદાપિ સિદ્ધ ના હોઈ જ શકે....! 

તેમના માટે કર્મ પણ કરવું પડે છે....! 

જે ગ્રહો તો માર્ગદર્શક બની ને સહાયક જ બની શકે છે...!

6. કેટલાક લોકો જ્યોતિષી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા હોય છે જે મે અગાઉ કહેલ કે આજના ઓનલાઇન જ્યોતિષ માં ત્રણ મિનિટ માં ફ્રી માં ભવિષ્ય જોઈ આપે છે.....! 

જે લોકોને ખબર હોય છે કે ત્રણ મિનિટ માં એક સવાલ નો પણ કોઈ સાચો અને સચોટ જવાબ નથી આપી શકતા તો ત્રણ મિનિટ માં હું તેમને પાંચ સવાલ કરું છું...! 


તો હું મૂર્ખ છું કે પેલો ફ્રી માં જ ખોટું જ્યોતિષ કરી આપનાર મૂર્ખ છે...! 

કેમ કે એક સવાલ નો સચોટ સૂક્ષ્મ જવાબ મેળવવામાં તેમની સૂક્ષ્મ ગણતરી કરવામાં જ આશરે વીસ મિનિટ નો સમય તો જરૂર લાગી જતો હોય છે....! 

તો તે મારા એક સવાલ નો પણ સાચો જવાબ નથી આપી શકવાના તો હું પાંચ સવાલ તો કરું છું...! 


તો શું તે કેટલા ના જવાબ દેશે. 

પરંતુ તે જાતક તેમજ ઓનલાઇન જ્યોતિષ જોઈ આપનાર તેમ કેમ નથી જાણતા કે ભાઈ કોઈને ખોટી રીતે પૂજન ના ખર્ચ માં ઉતારી ને પોતાનું મળનારું કમિશન મેળવવામાં પાપ નો ભાગીદાર પહેલા હું બની રહેલ છું....! 


કેમકે જે માણસ તો પોતાના દુઃખ ખાતીર ચારી તરફ વલખાં મારી રહેલ હોય કે મને કોઈ સાચો માર્ગ બતાવે કેમકે તેમને પણ તે ખબર જ હોય છે કે જ્યોતિષ શાસ્ત્ર ફક્ત સચોટ સૂક્ષ્મ માર્ગદર્શક બની ને જીવન ના દુઃખો દૂર કરવાનો જ માર્ગ બતાવી ને તેમાં ફક્ત રાહત જ કરી શકે છે....! 


બાકી પૂર્વ જન્મો ના કર્મ ના ફળ ને ખાતીર દુઃખ તો ઊઠાવીને જ રહેવું પડશે પરંતુ ત્રણ મિનિટ માં એક પણ સવાલ નો સચોટ સૂક્ષ્મ કે જે જાતક ના જીવન માં રાહત રૂપી અને એક સાચા સહાયક બની ને મદદ કરી શકે....! 


તેવો તો કોઈ જવાબ તે ત્રણ મિનિટ ના ફ્રી માં કોઈ જ્યોતિષી આપી તો નથી જ શકતા....! 


તો તે તો બસ પેલા ના સવાલ વાચી ને જે તેમના મન માં આવે તેમ અગડમ ગબડમ બોલી કે લખી ને પેલા ને ખોટી રીતે પૂજન ના ખર્ચ માં ઉતારી ને પોતાનું કમિશન મળવાનું કેમ થાય તે જ જોતા હોય છે....! 


તો તેમાં જે ખોટું બોલનાર કે ખોટી રીતે આંગળી થી કે બોલી ને કે લખી ને રસ્તો બતાવનાર તો પહેલા પાપ નો તો ભાગીદાર બને જ છે અને સાથે સાથે બીજા ના દુઃખ માં પણ તે પોતે થોડોક હિસ્સેદાર મતલબ ભાગીદાર બની શકે છે....!


7. કેટલીક વખત જાતક જ્યોતિષી ને અટપટા સવાલો પૂછી ને ગેરમાર્ગે દોરવા નો પ્રયત્ન કરે છે આમના કારણે ઘણી વખત ફળ કથન પણ ખોટું પડી શકે છે.

8. અલ્પજ્ઞયા , સ્થૂલદર્શિતા, અપવાદ , શંકા , અર્થઘટન ની અશુદ્ધ રીત વગેરે કારણો થી પણ ફળકથન વિફલ થઈ શકે છે....!

વેદિક જ્યોતિષ શાસ્ત્ર માટે અમારા દાદા બાપુજી કહેતા હતા...! 

કે " પૂર્ણ સત્ય કેવળ તેને ઉત્પન્ન કરનાર બ્રહ્મા જ કહી શકે....! 

વેદિક જ્યોતિષ શાસ્ત્ર કે સાચો જ્યોતિષી તો ફક્ત તેવું વિહંગાવલોકન કરી શકે છે. " 

પરંતુ ત્રણ મિનિટ માં જ ફ્રી માં સૂક્ષ્મ ગણતરી કરી ને સચોટ જવાબ દેવામાં તો આજ ના જ્યોતિષ ભગવાન ને પણ પાછડ નાખી દે....! 

તો તે પોતે તો પાપ નો ભાગીદાર અને ભગવાન નો ગુનેગાર ખુદ પોતાના હાથ થી જ બની શકે છે...!
ફળ

ખોટું અથવા અધૂરું ફળકથન થવાથી વ્યક્તિ ખોટા નિર્ણયો લઈ શકે છે.

આર્થિક નુકસાન થઈ શકે છે.

માનસિક ચિંતા વધે છે.

પરિવારમાં મતભેદ ઊભા થઈ શકે છે.

જ્યોતિષ પ્રત્યે અવિશ્વાસ પણ જન્મી શકે છે.
+++ +++

વૈદિક નિયમો :


- જન્મ સમય શક્ય તેટલો ચોક્કસ રાખવો.
- જન્મકુંડળી સાથે પ્રશ્નકુંડળી અને ગોચરનો સંયુક્ત અભ્યાસ કરવો.
- એક જ પ્રશ્ન વારંવાર ન પૂછવો.
- જ્યોતિષને માર્ગદર્શન તરીકે સ્વીકારવું, ભાગ્યનો અંતિમ નિર્ણય નહીં.
- સદાચાર અને પુરુષાર્થ ક્યારેય ન છોડવા.

વૈદિક ઉપાયો :

- દરરોજ સૂર્યને અર્ઘ્ય આપવો.
- ગાયત્રી મંત્ર, મહામૃત્યુઞ્જય મંત્ર અથવા પોતાના ઇષ્ટમંત્રનો જપ કરવો.
- માતા-પિતા, ગુરુ અને વડીલોનો આદર કરવો.
- જરૂરિયાતમંદોને દાન અને સેવા કરવી.
- સત્ય, અહિંસા અને ધર્મનું પાલન કરવું.
- ભગવાન શ્રીવિષ્ણુ, ભગવાન શિવ અથવા પોતાના ઇષ્ટદેવની નિયમિત ઉપાસના કરવી.
- ઉતાવળમાં નિર્ણય ન લેવો અને અનુભવી જ્યોતિષી પાસેથી માર્ગદર્શન લેવું.

સંદેશ :

વૈદિક જ્યોતિષશાસ્ત્ર ક્યારેય માણસને નિષ્ક્રિય બનવાનું શીખવતું નથી. તે સમયના સંકેતો સમજાવે છે, પરંતુ જીવનનો માર્ગ પુરુષાર્થ, સદ્કર્મ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાથી જ ઉજ્જવળ બને છે.

જન્મકુંડળી દિશા બતાવે છે, પ્રશ્નકુંડળી વર્તમાનનો સંકેત આપે છે અને ગોચર સમયનું પરિવર્તન દર્શાવે છે. પરંતુ યોગ્ય ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે મનુષ્ય સારા કર્મ, ધૈર્ય, વિવેક અને પરિશ્રમને જીવનનો આધાર બનાવે.

એટલે જ વૈદિક જ્યોતિષનું સાચું રહસ્ય માત્ર ગ્રહોની ગણતરીમાં નહીં, પરંતુ ગ્રહો, કર્મ, સમય અને ધર્મના સમન્વયમાં સમાયેલું છે. જે વ્યક્તિ આ સત્યને સમજે છે, તેના માટે જ્યોતિષ ભયનું નહીં પરંતુ પ્રકાશ અને માર્ગદર્શનનું શાસ્ત્ર બની જાય છે.
પંડારામા પ્રભુ રાજ્યગુરુ  તમિલ / દ્રાવિન બ્રાહ્મણ
+++ +++

!!!!! शुभमस्तु !!!

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Ramanatha Swami Kovil Car Parking Ariya Strits , Nr. Maghamaya Amman Covil Strits, V.O.C. Nagar , RAMESHWARM - 623526 ( TAMILANADU )

सेल नंबर: . ‪+ 91- 7010668409‬ / ‪+ 91- 7598240825‬ ( तमिलनाडु )

Skype : astrologer85 Web: Sarswatijyotish.com

Email: prabhurajyguru@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

No comments:

Post a Comment

ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) :

ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) :  ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) : भारतीय ज्योतिष शास्त्र में २७  नक्षत्रों में ६  नक्...