ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) :

ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) : 

ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) :

भारतीय ज्योतिष शास्त्र में २७  नक्षत्रों में ६  नक्षत्र गंड मूल नक्षत्रों की श्रेणी में माने गये हैं-

चंद्र मण्डल से एक लाख योजन ऊपर नक्षत्र मण्डल है।

अश्वनी,- श्लेषा,- मघा -,ज्येष्ठा,- मूल और रेवती।

उपरोक्त नक्षत्रों में उत्पन्न जातक – 

जातिका गंड मूलक कहलाते हैं....!




SACCH Heritage Series Peacock Brass Diya | 9 Inch/22cm Ceremonial Standing Mayur Samai | Approx 310g Handcrafted Inaugural Lamp for Offices, Schools, Felicitations, Auspicious Beginnings & Home Mandir

Visit the Sacch Store https://link.amazon/B0cIn8zrH




{ About this item

  • ✨ EXCLUSIVE HERITAGE SERIES: A masterpiece of traditional artistry, this Mayur (Peacock) Diya captures the essence of vintage Indian decor. Its slender, 9-inch silhouette and intricate peacock motif add a sense of antique grandeur to any sacred space.
  • 🦚 ARTISAN CRAFTED DETAILS: The peacock finial is meticulously engraved by master artisans, representing beauty, grace, and prosperity. This 310g brass lamp serves as both a functional oil lamp and a stunning piece of cultural art for your home.
  • ✅ PRECISION SPECIFICATIONS: Standing at a stately 9.0 inches (23 cm) tall with a base width of 3.5 inches, this handcrafted diya weighs approximately 310g. Its slender yet sturdy proportions make it an ideal fit for adding architectural height to your home mandir or as a standout floor accent during festivals.
  • 🕯️ RADIANT SPIRITUAL ATMOSPHERE: Designed to hold a steady flame, this diya creates a spiritually charged environment. Whether for daily Aarti or special ceremonies, the warm glow reflecting off the high-polish brass brings a peaceful sanctuary feel to your room.
  • 🌟 VERSATILE FESTIVE DECOR: The perfect height for floor rangolis, altar centerpieces, or entrance decor. Its unique 9-inch stature makes it an ideal choice for Diwali, Weddings, Anniversaries, and Festive Styling.
  • 🎁 A HEARTFELT SPIRITUAL GIFT: More than just a lamp, this Heritage Series diya is a symbol of good luck. It makes for a unique birthday present, a thoughtful housewarming (Griha Pravesh) gift, or a meaningful memento for spiritual milestones. }




इन नक्षत्रों में उत्पन्न जातक स्वयं व् कुटुम्बी जनों के लिये अशुभ माने गये हैं।

''जातो न जीवतिनरो मातुरपथ्यो भवेत्स्वकुलहन्ता ''

लेकिन पहले यह जानना परम आवश्यक है कि गंड मूल किसे कहते हैं....! 

गंड कहते हैं जहाँ एक राशि और नक्षत्र समाप्त हो रहे हो उसे गंड कहते हैं।

मूल कहते हैं –

जहाँ दूसरी राशि से नक्षत्र का आरम्भ हो उसे मूल कहते हैं।

राशि चक्र और नक्षत्र चक्र दोनों में इन ६ नक्षत्रो पर संधि होती है और संधि समय को जितना लाभकारी माना गया है....! 

उतना ही हानिकारक भी है...!

संधि क्षेत्र हमेशा नाजुक और अशुभ होते हैं....! 

इसी प्रकार गंड मूल नक्षत्र भी संधि क्षेत्र में आने से दुष्परिणाम देने वाले होते हैं और राशि चक्र में यह स्थिति तीन बार आती है।

अब यह समझने का प्रयास करे कि कैसे इन ६ नक्षत्रो को गंड मूल कहा गया है।

१ - आश्लेषा नक्षत्र और कर्क राशि का एक साथ समाप्त होना और यही से मघा नक्षत्र और सिंह राशि का प्रारम्भ।

२ - ज्येष्ठा नक्षत्र और वृश्चिक राशि का समापन और यही से मूल नक्षत्र और धनु राशि का प्रारम्भ।

३ - रेवती नक्षत्र और मीन राशि का समापन और यही से अश्वनी नक्षत्र और मेष राशि का प्रारम्भ।

यहाँ तीन गंड नक्षत्र हैं....!  

आश्लेषा ,ज्येष्ठा ,रेवती।

और तीन मूल नक्षत्र हैं....! 

मघा, मूल और अश्वनी।

जिस प्रकार एक ऋतु का जब समापन होता है और दूसरी ऋतु का आगमन होता है....! 

तो उन दोनों ऋतुओं का मोड स्वास्थ्य के लिये उत्तम् नहीं माना गया है....! 

इसी प्रकार नक्षत्रों का स्थान परिवर्तन जीवन और स्वास्थ्य के लिये हानिकारक माना गया है।





गण्डमूल / मूल  नक्षत्र  :

इस श्रेणी में ६ नक्षत्र आते है !

१. रेवती, २. अश्विनी, ३. आश्लेषा, ४. मघा, ५. ज्येष्ठा, ६. मूल  यह ६ नक्षत्र

मूल संज्ञक / गण्डमूल संज्ञक नक्षत्र होते है !

रेवती, आश्लेषा, ज्येष्ठा का स्वामी बुध है ! 

अश्विनी, मघा, मूल का स्वामी केतु है !

इन्हें २ श्रेणी में विभाजित किया गया है -

बड़े मूल व छोटे मूल। मूल, ज्येष्ठा व आश्लेषा बड़े मूल कहलाते है....! 

अश्वनी, रेवती व मघा छोटे मूल कहलाते है। 

बड़े मूलो में जन्मे बच्चे के लिए २७ दिन के बाद जब चन्द्रमा उसी नक्षत्र में जाये तो शांति करवानी चाहिए ऐसा पराशर का मत भी है....! 

तब तक बच्चे के पिता को बच्चे का मुह नहीं देखना चाहिए ! 

जबकि छोटे मूलो में जन्मे बच्चे की मूल शांति उस नक्षत्र स्वामी के दूसरे नक्षत्र में करायी जा सकती है....! 

अर्थात १० वे या १९ वे दिन में !

यदि जातक के जन्म के समय चंद्रमा इन नक्षत्रों में स्थित हो तो मूल दोष होता है ; 

इसकी शांति नितांत आवश्यक होती है !

जन्म समय में यदि यह नक्षत्र पड़े तो दोष होता है !

दोष मानने का कारण यह है की नक्षत्र चक्र और राशी चक्र दोनों में इन नक्षत्रों पर संधि होती है ( चित्र में यह बात स्पष्टता से देखि जा सकती है ) !

और संधि का समय हमेशा से विशेष होता है ! 

उदाहरण के लिए रात्रि से जब दिन का प्रारम्भ होता है तो उस समय को हम ब्रम्हमुहूर्त कहते है। 

और ठीक इसी तरह जब दिन से रात्रि होती है तो उस समय को हम गदा बेला / गोधूली
कहते है ! 

इन समयों पर भगवान का ध्यान करने के लिए कहा जाता है -

जिसका सीधा सा अर्थ है की इन समय पर सावधानी अपेक्षित होती है !

संधि का स्थान जितना लाभप्रद होता है उतना ही हानि कारक भी होता है !

संधि का समय अधिकतर शुभ कार्यों के लिए अशुभ ही माना जाता है !

गण्डमूल में जन्म का फल :

गण्डमूल के विभिन्न चरणों में दोष विभिन्न लोगो को लगता है....! 

साथ ही इसका फल हमेशा बुरा ही हो ऐसा नहीं है  !




UAPAN Brass Bell Pooja Bell (4 inch_Nandi, Gold)

Visit the UAPAN Store https://link.amazon/B0a83dC7u



{ About this item

  • Brass Pooja Ghanti- 150Grams Height(Inch): 4.0",Width(Inch): 2.1
  • Package Contains: 1 Garuda Ganti (Brass Bell) for Pooja and Gift purpose
  • Brass Puja Bell
  • A ghanti is Indian bell used in Hindu rituals. Same item is also described in Buddhist bells. A clapper is attached to the inside and the bell makes a high-pitched sound when rung. }


अश्विनी नक्षत्र में चन्द्रमा का फल :

प्रथम पद में - पिता के लिए कष्टकारी

द्वितीय पद में - आराम तथा सुख केलिए उत्तम

तृतीय पद में - उच्च पद

चतुर्थ पद में - राज सम्मान

आश्लेषा नक्षत्र में चन्द्रमा का फल :

प्रथम पद में - यदि शांति करायीं जाये तो शुभ

द्वितीय पद में - संपत्ति के लिए अशुभ

तृतीय पद में - माता को हानि

चतुर्थ पद में - पिता को हानि

मघा नक्षत्र में चन्द्रमा का फल :

प्रथम पद में - माता को हानि

द्वितीय पद में - पिता को हानि

तृतीय पद में - उत्तम

चतुर्थ पद में - संपत्ति व शिक्षा के लिए उत्तम

ज्येष्ठा नक्षत्र में चन्द्रमा का फल :

प्रथम पद में - बड़े भाई के लिए अशुभ

द्वितीय पद में - छोटे भाई के लिए अशुभ

तृतीय पद में - माता के लिए अशुभ

चतुर्थ पद में - स्वयं के लिए अशुभ

मूल  नक्षत्र में चन्द्रमा का फल :

प्रथम पद में - पिता के जीवन में परिवर्तन

द्वितीय पद में - माता के लिए अशुभ

तृतीय पद में - संपत्ति की हानि

चतुर्थ पद में - शांति कराई जाये तो शुभ फल

रेवती नक्षत्र में चन्द्रमा का फल :

प्रथम पद में - राज सम्मान

द्वितीय पद में - मंत्री पद

तृतीय पद में - धन सुख

चतुर्थ पद में - स्वयं को कष्ट

+++ +++

अभुक्तमूल :

ज्येष्ठा की अंतिम एक घडी तथा मूल की प्रथम एक घटी अत्यंत हानिकर हैं....!

इन्हें ही अभुक्तमूल कहा जाता है, शास्त्रों के अनुसार पिता को बच्चे से ८ वर्ष तक दूर रहना चाहिए ! 

यदि यह संभव ना हो तो कम से कम ६ माह तो अलग ही रहना चाहिए ! 

मूल शांति के बाद ही बच्चे से मिलना चाहिए !

अभुक्तमूल पिता के लिए अत्यंत हानिकारक होता है !

यह तो था नक्षत्र गंडांत इसी आधार पर लग्न और तिथि गंडांत भी होता है।

लग्न गंडांत :- 

मीन - मेष, कर्क - सिंह, वृश्चिक - धनु लग्न की आधी - २ प्रारंभ व अंत की घडी कुल २४ मिनट लग्न गंडांत होता है !

तिथि गंडांत :- 

५, १०, १५  तिथियों के अंत व ६, ११, १ तिथियों के प्रारम्भ की २ - २ घड़ियाँ तिथि गंडांत है रहता है !

जन्म समय में यदि तीनों गंडांत एक साथ पड़ रहे है तो यह महा - अशुभ होता है।

नक्षत्र गंडांत अधिक अशुभ, लग्न गंडांत मध्यम अशुभ व तिथि गंडांत सामान्य अशुभ होता है....! 

जितने ज्यादा गंडांत दोष लगेंगे किसी कुंडली में उतना ही अधिक अशुभ फल कारक होंगे।

+++ +++

गण्ड का परिहार :

१.  गर्ग के मतानुसार

रविवार को अश्विनी में जन्म हो या सूर्यवार बुधवार को ज्येष्ठ, रेवती, अनुराधा, हस्त, चित्रा, स्वाति हो तो नक्षत्र जन्म दोष कम होता है !

२.  बादरायण के मतानुसार गण्ड नक्षत्र में चन्द्रमा यदि लग्नेश से कोई सम्बन्ध, विशेषतया दृष्टि सम्बन्ध न बनाता हो तो इस दोष में कमी होती है !

३. वशिष्ठ जी के अनुसार दिन में मूल का दूसरा चरण हो और रात में मूल का पहला चरण हो तो माता - पिता के लिए कष्ट होता है इसलिए शांति अवश्य कराये!

४. ब्रम्हा जी का वाक्य है की चन्द्रमा यदि बलवान हो तो नक्षत्र गण्डांत व गुरु बलि हो तो लग्न गण्डांत का दोष काफी कम लगता है !

५. वशिष्ठ के मतानुसार अभिजीत मुहूर्त में जन्म होने पर गण्डांतादी दोष प्रायः नष्ट हो जाते है ! 

लेकिन यह विचार सिर्फ विवाह लग्न में ही देखें, जन्म में नहीं !
 

निम्नलिखित विशेष परिस्थितियों में गण्ड या गण्डांत का प्रभाव काफी हद तक कम हो जाता है ( लेकिन फिर भी शांति अनिवार्य है ) !

+++ +++

इन नक्षत्रों में जिनका जन्म हुआ हो तो उस नक्षत्र की शान्ति हेतु जप और हवन अवश्य कर लेनी चाहिए --

१ अश्वनी के लिये ५०००  मन्त्र जप।

२ आश्लेषा के लिये १०००० मन्त्र जप।

३ मघा के लिये १००००  मन्त्र जप।

४ ज्येष्ठा के लिये ५०००  मन्त्र जप।

५ मूल के लिये ५०००  मन्त्र जप।

६ रेवती के लिये५०००  मन्त्र जप।

इन नक्षत्रों की शान्ति हेतु ग्रह, स्व इष्ट, कुल देवताओं का पूजन ,रुद्राभिषेक तथा नक्षत्र तथा नक्षत्र के स्वामी का पूजन अर्चन करने के बाद दशांश हवन किसी सुयोग्य ब्राह्मण से अवश्य करवाए । 

+++ +++

!!!!! शुभमस्तु !!!

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Ramanatha Swami Kovil Car Parking Ariya Strits , Nr. Maghamaya Amman Covil Strits, V.O.C. Nagar , RAMESHWARM - 623526 ( TAMILANADU )

सेल नंबर: . ‪+ 91- 7010668409‬ / ‪+ 91- 7598240825‬ ( तमिलनाडु )

Skype : astrologer85 Web: Sarswatijyotish.com

Email: prabhurajyguru@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

શુભ રાજયોગ સંયોગ

શુભ રાજયોગ સંયોગ : 

શુભ રાજયોગ સંયોગ, આ 4 રાશિના જાતકો પર વરસી પડશે રૂપિયા :

શ્રી વૈદિક જ્યોતિષશાસ્ત્ર, શ્રી ખગોળશાસ્ત્ર, શ્રી ઋગ્વેદ અને શ્રી યજુર્વેદ અનુસાર જન્મકુંડળી, પ્રશ્નકુંડળી અને ગોચરના ગ્રહોથી બનતા શુભ રાજયોગનું મહત્ત્વ, નિયમો, ફળ અને ઉપાય 

પંચ રાજયોગનું નિર્માણ થવાથી મિથુન, કર્ક, કન્યા અને મીન રાશિના જાતકોને તેમનું ધારેલું પરિણામ પ્રાપ્ત થશે.

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં "રાજયોગ" અત્યંત શુભ અને પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. રાજયોગનો અર્થ માત્ર રાજા બનવો એવો નથી, 

પરંતુ જીવનમાં માન - સન્માન, પ્રતિષ્ઠા, સંપત્તિ, સુખ, સફળતા, ઉચ્ચ હોદ્દો, સારા સંબંધો, ધાર્મિક પ્રગતિ અને લોકપ્રિયતા પ્રાપ્ત થવી એવો પણ થાય છે. 

ઋગ્વેદ અને યજુર્વેદમાં સદ્કર્મ, સત્ય, યજ્ઞ, દાન અને ધર્મને જીવનના ઉન્નતિના મૂળ આધાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. 


amazon


Canon EOS R50 V Smartchoice Mirrorless Camera Kit with RF-S14-30mm F4-6.3 is STM PZ Lens – Black | 24.2 MP APS-C Sensor, 4K Video, Compact Design

Visit the Canon Store https://link.amazon/B0dhvAkg4



{ About this item

  • High-Resolution Sensor: Equipped with a 24.2 MP APS-C CMOS sensor, delivering sharp, detailed images with excellent color accuracy.
  • Advanced Image Processor: Powered by Canon’s DIGIC X processor for fast performance, quick image processing, and improved low-light capabilities.
  • High-Speed Shooting: Capture fast-moving subjects effortlessly with up to 15 fps continuous shooting using the electronic shutter.
  • Professional Video Quality: Record stunning 4K UHD videos at 30p and smooth Full HD slow-motion videos at 120p, ideal for content creators and vloggers.
  • SMARTCHOICE PROMISE: The ultimate vlogging companion, delivering stunning video quality, fast autofocus, and a compact, creator-friendly design for effortless content creation on the go. }


જ્યોતિષશાસ્ત્રમાં રાજયોગ ત્યારે વધુ ફળદાયી બને છે જ્યારે વ્યક્તિના કર્મ, સંસ્કાર અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ મજબૂત હોય.

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો સમયાંતરે ગોચર કરતા રહે છે, જેના કારણે રાજયોગનું નિર્માણ થાય છે. આ રાજયોગના કારણે માનવ જીવન અને પૃથ્વી પર અસર થાય છે. 

જન્મકુંડળીમાં જ્યારે કેન્દ્ર ( ૧, ૪, ૭, ૧૦ ) અને ત્રિકોણ ( ૧, ૫, ૯ ) ભાવોના સ્વામી પરસ્પર શુભ સંબંધ સ્થાપિત કરે, યુતિ કરે અથવા એકબીજાની દૃષ્ટિમાં આવે ત્યારે શુભ રાજયોગ રચાય છે.

પ્રશ્નકુંડળીમાં પણ જો પ્રશ્ન સમયે શુભ ગ્રહો બળવાન હોય અને લગ્ન, નવમ, દસમો તથા એકાદશ ભાવ મજબૂત હોય તો કાર્યમાં સફળતા અને શુભ પરિણામની સંભાવના વધે છે.

700 વર્ષ પછી આ પંચ રાજયોગનો સંયોગ બની રહ્યો છે, જે 28 માર્ચના રોજ સર્જાશે. આ પાંચ રાજયોગ કેદાર, હંસ, માલવ્ય, ચતુષ્ચક્ર અને મહાભાગ્ય છે, જેની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. 

ગોચરમાં ગુરુ, શુક્ર અને બુધ જેવા શુભ ગ્રહો જ્યારે જન્મકુંડળીના શુભ સ્થાનોમાંથી પસાર થાય અથવા જન્મલગ્ન, નવમ, દસમો કે એકાદશ ભાવને શુભ દૃષ્ટિ આપે ત્યારે રાજયોગના ફળ વધુ પ્રબળ બની શકે છે. 

જો ગોચરમાં શનિ અથવા ગુરુ કર્મસ્થાનને મજબૂત બનાવે અને દશા પણ અનુકૂળ હોય તો વ્યક્તિને નવી નોકરી, વ્યવસાયમાં વૃદ્ધિ, પ્રમોશન, સમાજમાં માન-સન્માન અને આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનેક રાજયોગ એકસાથે બને છે, જેની તમામ રાશિઓ પર અદભુત અસર થાય છે. 


amazon


શુભ રાજયોગના મુખ્ય નિયમો :


- કેન્દ્ર અને ત્રિકોણના સ્વામી વચ્ચે શુભ સંબંધ હોવો.

- લગ્નેશ બળવાન હોવો અને પાપગ્રહોથી ગંભીર રીતે પીડિત ન હોવો.

- નવમ ભાવ અને દસમો ભાવ મજબૂત હોવા.

- ગુરુ અને શુક્ર શુભ સ્થાનમાં હોવા.

- ચંદ્ર મનોબળ આપતો અને નિર્બળ ન હોવો.

- મહાદશા, અંતર્દશા અને ગોચર રાજયોગને સમર્થન આપતા હોવા.

- નવાંશ કુંડળીમાં પણ શુભ બળ પ્રાપ્ત થવું.


શુભ રાજયોગનું મહત્ત્વ :


શુભ રાજયોગ વ્યક્તિને માત્ર ધનવાન બનાવતો નથી પરંતુ સન્માનિત, જવાબદાર અને પ્રભાવશાળી બનાવે છે. 

આવા યોગ ધરાવનાર વ્યક્તિ પોતાના પ્રયત્નોથી જીવનમાં આગળ વધે છે. તેને યોગ્ય માર્ગદર્શન, સારા મિત્રો, સારા ગુરુ અને યોગ્ય સમય પર તક પ્રાપ્ત થાય છે. સમાજમાં તેની વાતને મહત્વ મળે છે અને લોકો વિશ્વાસ કરે છે.


રાજયોગના પ્રભાવથી સરકારી સેવા, રાજકારણ, શિક્ષણ, ન્યાયક્ષેત્ર, વેપાર, ઉદ્યોગ, કૃષિ, આધ્યાત્મિક ક્ષેત્ર અથવા સમાજસેવામાં વિશેષ સફળતા મળી શકે છે. 

ઘણીવાર વ્યક્તિને પિતૃ આશીર્વાદ, ગુરુકૃપા અને પરિવારનું સહયોગ પણ પ્રાપ્ત થાય છે.


રાજયોગના સંયોગથી મિથુન, કર્ક, કન્યા અને મીન આ 4 રાશિના જાતકોના સૌથી સારા દિવસો શરૂ થશે.


શુભ રાજયોગના ફળ :

જો રાજયોગ પૂર્ણ બળવાન હોય તો વ્યક્તિને નીચે મુજબના શુભ ફળ મળવાની પરંપરાગત માન્યતા છે:


- જીવનમાં સતત પ્રગતિ.

- ધન અને સંપત્તિમાં વધારો.

- માન-સન્માન અને લોકપ્રિયતા.

- સરકારી અથવા પ્રતિષ્ઠિત ક્ષેત્રમાં સફળતા.

- સારા સંતાન અને પરિવારનું સુખ.

- ઘર, વાહન અને જમીનનો લાભ.

- વિદેશ યાત્રા અથવા વિદેશથી લાભ.

- ધાર્મિક કાર્યમાં રસ.

- ગુરુજનો અને વડીલોનો આશીર્વાદ.

- મુશ્કેલ સમયમાં યોગ્ય માર્ગદર્શન મળવું.

- શત્રુઓ ઉપર વિજય.

- આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં વધારો.


જો રાજયોગ નબળો હોય અથવા પાપગ્રહોની અસર વધુ હોય તો સફળતા મોડી મળી શકે છે, મહેનત વધારે કરવી પડે અથવા મળેલા અવસરનો સંપૂર્ણ લાભ ન મળી શકે.


પ્રશ્નકુંડળીમાં રાજયોગ :

પ્રશ્નકુંડળીમાં શુભ રાજયોગ દર્શાવે છે કે પૂછાયેલ કાર્ય સફળ થઈ શકે છે. જો લગ્નેશ અને કાર્યભાવના સ્વામી વચ્ચે શુભ સંબંધ હોય, ચંદ્ર બળવાન હોય અને ગુરુની શુભ દૃષ્ટિ મળે તો અટકેલા કામ આગળ વધે છે. 

લગ્ન, નોકરી, ધંધો, મિલકત, કોર્ટ કેસ અથવા અન્ય મહત્વપૂર્ણ પ્રશ્નોમાં સકારાત્મક સંકેતો મળી શકે છે.


ગોચરનું વિશેષ મહત્ત્વ :

ગોચર જન્મકુંડળીના રાજયોગને સક્રિય બનાવે છે. ઘણા લોકોની કુંડળીમાં સારો રાજયોગ હોવા છતાં યોગ્ય ગોચર પહેલાં તેના સંપૂર્ણ ફળ મળતા નથી. 

જ્યારે ગુરુ શુભ સ્થાનમાં આવે, શનિ કર્મફળને મજબૂત બનાવે અને દશા અનુકૂળ હોય ત્યારે રાજયોગનું પરિણામ સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે.


મિથુન :   

મિથુન રાશિના જાતકોને પંચ રાજયોગનું પરિણામ એકસાથે પ્રાપ્ત થશે. બેરોજગારને રોજગાર પ્રાપ્ત થશે અને ધન પ્રાપ્ત થશે. 

ઓફિસમાં નવી જવાબદારીઓ આપવામાં આવશે. કર્મચારીઓને પ્રમોશન મળવાની સંભાવના જોવા મળી રહી છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે અને પારિવારિક જીવનમાં પણ સુધારો થશે.


કર્ક : 

કર્ક રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ શુભ સાબિત થશે. આ રાજયોગથી નસીબ સાથ આપશે અને ઈચ્છા અનુસાર પરિણામ પ્રાપ્ત થશે. બેરોજગારને નવી નોકરી મળશે. વિદ્યાર્થીઓ માટે હાલનો સમય ખૂબ જ શાનદાર રહેશે. 

કામ બાબતે અથવા બિઝનેસ માટે ટ્રાવેલ કરવું પડી શકે છે. વેપારી વર્ગ માટે હાલનો સમય ખૂબ જ સારો સાબિત થશે. જે લોકો રોકાણ ક્ષેત્રે જોડાયેલા છે, 

તે લોકોને નાણાંકીય લાભ થઈ શકે છે અને સમાજમાં માન તથા સમ્માનમાં પણ વધારો થશે.


કન્યા : 

કન્યા રાશિના જાતકો માટે પંચ રાજયોગ ખૂબ જ શુભ સાબિત થશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તમારા જીવનસાથીની તરક્કી પણ થઈ શકે છે. 

ભાગીદારીમાં કામ કરવા માટે હાલનો સમય સર્વશ્રેષ્ઠ છે. અવિવાહિત લોકો માટે સંબંધની વાત આવી શકે છે. દાંપત્ય જીવનમાં સુધારો આવશે.


મીન : 

મીન રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગથી શુભ સંકેતની સંભાવના જોવા મળી રહી છે. તમારું માન અને સમ્માન વધશે અને સાહસમાં વૃદ્ધિ થશે. 

બિઝનેસમાં સારી સફળતા મળી શકે છે. તમને આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છો. નોકરિયાત વ્યક્તિઓ માટે આ રાજયોગ વરદાનરૂપ સાબિત થશે અને ઓફિસમાં તેમના કામની પ્રશંસા કરવામાં આવશે. 

જે પણ કામ રોકાયેલા છે, તે કામ ઝડપથી પૂર્ણ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને આરોગ્યમાં પણ સુધારો થશે.


શુભ રાજયોગને મજબૂત બનાવવાના પરંપરાગત ઉપાય :

- દરરોજ પ્રાતઃકાળે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું.

- માતા-પિતા અને ગુરુનું સન્માન કરવું.

- સત્ય, નૈતિકતા અને ધર્મના માર્ગે ચાલવું.

- જરૂરિયાતમંદોને દાન કરવું.

- ગાયને લીલું ઘાસ અથવા ચારો ખવડાવવો.

- પીપળા અથવા વડના વૃક્ષનું સન્માન અને સંરક્ષણ કરવું.

- ગુરુવારે ભગવાન વિષ્ણુ અથવા બૃહસ્પતિની ઉપાસના કરવી.

- "ૐ નમો ભગવતે વાસુદેવાય" અથવા "ૐ બૃહસ્પતયે નમઃ" મંત્રનો નિયમિત જપ કરવો.

- શનિવારે જરૂરિયાતમંદોની સેવા કરવી.

- અહંકાર, અસત્ય અને અન્યાયથી દૂર રહેવું.

- નિયમિત પ્રાર્થના, જપ, ધ્યાન અને સદાચારનું પાલન કરવું.


માત્ર એક રાજયોગ જોઈને આખું જીવનફળ નક્કી કરી શકાય નહીં. જન્મકુંડળીમાં ગ્રહબળ, દશા, અંતર્દશા, ગોચર, નવાંશ, અષ્ટકવર્ગ અને સમગ્ર કુંડળીનું વિશ્લેષણ કર્યા પછી જ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ. 

વૈદિક જ્યોતિષમાં કર્મને સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું છે. શુભ કર્મ, ઈશ્વર પ્રત્યેની ભક્તિ, સદાચાર અને પુરુષાર્થ સાથે જ રાજયોગનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.


આથી, શુભ રાજયોગને ઈશ્વરની કૃપા અને સારા કર્મોના આશીર્વાદ રૂપે માનવો જોઈએ. 

નિયમિત ઉપાસના, સદાચાર, દાન, સેવા અને ધર્માચરણ સાથે વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, માન - સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધી શકે છે.

!!!!! शुभमस्तु !!!


🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Ramanatha Swami Kovil Car Parking Ariya Strits , Nr. Maghamaya Amman Covil Strits, V.O.C. Nagar , RAMESHWARM - 623526 ( TAMILANADU )

सेल नंबर: . ‪+ 91- 7010668409‬ / ‪+ 91- 7598240825‬ ( तमिलनाडु )

Skype : astrologer85 Web: Sarswatijyotish.com

Email: prabhurajyguru@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) :

ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) :  ज्योतिष में गण्डमूल / मूल नक्षत्र (भाग १) : भारतीय ज्योतिष शास्त्र में २७  नक्षत्रों में ६  नक्...