।। श्री यजुर्वेद के अनुसार जातक की कुंडली के इस योग में होती है लव मैरिज / પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ।।
जातक की कुंडली के इस योग में होती है लव मैरिज
પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં રાહુ ગ્રહના આગમનથી મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધનલાભ થઈ શકે છે.
મેષ રાશિ
રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રાહુ આ રાશિના અગિયારમાં ભવમાં પ્રવેશ કરશે.
આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે.
આ સાથે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરી શકાશે.
આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાનો છે.
સમાજમાં માન સન્માનમાં વધારો થવાનો છે.
નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે.
તમે તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરી શકો છો.
પરિવારમાં તમને વધુ મહત્વ મળશે.
તમે શેર બજાર દ્વારા ઘણા પૈસા કમાઇ શકો છો.
શેરબજારમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે ધ્યાનથી વિચારવું જોઈએ.
કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે.
તમારા પગારમાં વધારા સાથે પ્રમોશન મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કરિયરની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે.
પ્રમોશનની સાથે પગાર વધારો પણ કરવામાં આવી રહ્યો છે.
આ સાથે હવે પરિવારમાં સમસ્યાઓનો અંત આવી શકે છે.
આ સાથે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે,
જેથી તમે ઘણા અવરોધોને સરળતાથી પાર કરી શકશો.
જીવનમાં સુખ - શાંતિમાં વૃદ્ધિ થશે.
કોર્ટ કેસોમાં સફળતા મળી શકે છે.
વિદેશ વેપારમાં લાભ મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદા કારક સાબિત થઈ શકે છે.
આ રાશિના પાંચમા ભાવમાં રાહુ રહેશે.
આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોને સારા પરિણામ મળવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.
આ સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો ફાયદો થઇ શકે છે.
લવ લાઈફ સારી બનશે.
તમારા જીવનસાથી સાથે તમારો સારો સમય પસાર થશે.
આ સાથે જ દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે.
રોકાણ દ્વારા તમે અઢળક કમાણી કરી શકો છો,
સાથે જ સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
******
पितृ पक्ष श्राद्ध सन् 2025
अपने पूर्वजों के प्रति श्रद्धा भावना रखते हुए आश्विन कृष्ण पक्ष में पितृ -तर्पण एवं श्राद्धकर्म करना परम आवश्यक है।
जिससे स्वास्थ्य, समृद्धि, आयु, सुख - शान्ति, वंशवृद्धि एवं उत्तम सन्तान की प्राप्ति होती है।
श्रद्धापूर्वक किये जाने के कारण ही इसका नाम श्राद्ध है।
भाद्रपद पूर्णिमा पितृ पक्ष आरम्भ वि. सं० 2082 आश्विन कृष्ण पक्ष पितृ पक्ष में आत्मीय व्यक्ति की जो तिथि आए, उस तिथि में पार्वण श्राद्ध करने का विधान है ।
पार्वण श्राद्ध में पिता, पितामह, सपत्नीक अर्थात् माता, दादा और परदादी सहित छ: जनों का श्राद्ध होता है।
पूर्वाह्णे मातृकं श्राद्धमपराह्णे तु पैतृकम् ।।
एकोदि्दष्टं तु मध्याह्ने प्रातर्वृद्धि निमित्तकम् ।।
मृत्यु तिथि यदि दो दिन अपराह्ण- असमान रूप से व्याप्त हो या एक दिन अधिक और दूसरे दिन कम समय के लिये व्याप्त करे तो अधिक अपराह्न काल वाले दिन श्राद्ध किया जा सकता है।
अपराह्ण -द्वये चामा यदि स्यात् तत्रयाऽधिका।
सा ग्राह्या यदि तुल्या स्यादग्रे वृद्धौ परा स्मृता।।
इस वर्ष अश्विन कृष्ण तृतीया/चतुर्थी तिथि का श्राद्ध 10 सितम्बर दिन बुधवार को किया जायेगा।
पूर्वाह्णो वै देवानानं मध्याह्ने मनुष्याणामपराह्ण पितृणां-श्रुति पूर्वाह्णे दैविकं श्राद्धमपराह्णे तु पार्वणम्।।
भाद्रपद पूर्णिमा प्रोष्ठपदी महालय श्राद्ध प्रारम्भ 07 सितम्बर दिन रविवार को
प्रतिपदा तिथि श्राद्ध 08 सितम्बर दिन सोमवार को
द्वितीया तिथि श्राद्ध 09 सितम्बर दिन मंगलवार को
तृतीया तथा चतुर्थी तिथि का श्राद्ध 10 सितम्बर 2025 दिन बुधवार को किय जायेगा।
पंचमी तिथि श्राद्ध 11 सितम्बर दिन गुरुवार,
षष्ठी तिथि श्राद्ध 12 सितम्बर दिन शुक्रवार,
सप्तमी तिथि 13 सितम्बर दिन शनिवार
अष्टमी तिथि श्राद्ध 14 सितम्बर रविवार,
नवमी तिथि श्राद्ध 15 सितम्बर दिन सोमवार,
दशमी 16 सितम्बर दिन मंगलवार,
एकादशी तिथि श्राद्ध 17 सितम्बर दिन बुधवार,
द्वादशी तिथि श्राद्ध 18 सितम्बर दिन गुरुवार,
त्रयोदशी तिथि श्राद्ध 19 सितम्बर दिन शुक्रवार, अश्विन कृष्ण त्रयोदशी में पितृ श्राद्ध का विशेष महात्म्य है।
चतुर्दशी तिथि श्राद्ध 20 सितम्बर दिन शनिवार,
आश्विन / महालय अमावस सर्वपितृश्राद्ध 21 सितम्बर दिन रविवार,
सुयोग्य श्रोत्रिय आदि ब्राह्मणों के न मिलने पर श्राद्ध के लिए मध्यम ब्राह्मण मातामहादि संबंधियों को ही श्राद्ध में निमंत्रित करना चाहिए
एतान् मातामहादीन् दश मुख्यश्रोत्रियाऽऽद्यसम्भवे भोजयेत्।
मातामहं मातुलं च स्वस्रीयं श्वशुरं गुरुम्।
दौहित्रं विट्पतिं बन्धुमृत्विग्याज्यौ च भोजयेत्।।
अर्थात्— नाना, मामा, भांजे, ससुर, गुरु, दौहित्र ( पुत्रीका पुत्र ), दामाद, बंधु , ऋत्विक और अपने यजमान को भी देवकार्य एवं पितृ कार्य में भोजनीय ब्राह्मण के रूप में भोजन करावे श्राद्ध में भोजन के लिए भान्जा मिले तो दस ब्राह्मणों से श्रेष्ठ है।
🌻🌿🏵🪷🥀🙏💐🪔🪴🌳

Superb
જવાબ આપોકાઢી નાખો