।। श्री यजुर्वेद के अनुसार जातक की कुंडली के इस योग में होती है लव मैरिज / પાપ ગ્રહ રાહુ વર્ષ માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ।।

सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता,  किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश


।। श्री यजुर्वेद के अनुसार जातक की कुंडली के इस योग में होती है लव मैरिज / પાપ ગ્રહ રાહુ વર્ષ માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ।।


जातक की कुंडली के इस योग में होती है लव मैरिज


यजुर्वेद में ज्योतिष शास्त्र अध्ययन में बताया गया है कि सप्तम स्थान विवाह का होता है। 

हिंदू धर्म में 8 प्रकार के विवाह माने गये है ब्रह्मा विवाह को सर्वश्रेष्ट तथा पैशाच विवाह को निकृष्ट विवाह की श्रेणी में रखा गया है। 

इन में गंधर्व विवाह भी विवाह का एक प्रकार है। 






ESPLANADE Narmadeshwar Shivling Shiva Lingam Narmada Stone Jaladhari Narmada Stone para Temple Mandir Home - Marrón - 4.25 pulgadas, religioso

Visita la tienda de eSplanade https://amzn.to/41SL9MZ


गंधर्व विवाह को ही प्रेम विवाह कहा जाता है। 

प्रेम विवाह में वर कन्या अपनी मर्जी से विवाह करते है ।

ज्योतिषाचार्य पं. प्रभु राज्यगुरु  ने बताया कि जन्म कुंडली का सप्तम स्थान विवाह स्थान होता है ।










जब सप्तम या सप्तमेष का सम्बंध 3,5,9,11 और 12वें भाव के मालिक के साथ बनता हैं तब जातक प्रेम विवाह करता है। 

इन सम्बंधों में दृष्टी युति के अतिरिकत त्रिकोण तथा केंद्र सम्बंधों को भी महत्वपूर्ण माना जाता है। 

सप्तमेश यदि पंचम स्थान के मालिक के साथ 3, 5 ,7, 11 और 12 वें भाव में स्थित हो तो जातक प्रेम विवाह अवश्य करता है। 

पंचम स्थान प्रेम सम्बन्ध तथा मित्रों का माना जाता है ।

ऐसे में सप्तमेष का सम्बंध पंचमेश से हो जाये तो व्यक्ति के प्रेम विवाह करने के योग बनते है.!!

+++ +++

પાપ ગ્રહ રાહુ વર્ષ માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 


પાપ ગ્રહ રાહુ વર્ષ માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં રાહુ ગ્રહના આગમનથી મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધનલાભ થઈ શકે છે.


વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી, છાયા ગ્રહ માનવામાં આવે છે. પરંતુ તેનું મહત્વ ઘણું વધારે છે. 

રાહુ ગ્રહ છેલ્લા કેટલાક સમયથી ગુરુ ગ્રહની મીન રાશિ મીનમાં બિરાજમાન છે. 

પરંતુ નવા વર્ષના 18 મેના રોજ સાંજે 5.08 વાગ્યે તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 

રાહુ ગ્રહ આ કુંભ રાશિમાં લગભગ 18 મહિના સુધી રહેશે. 

આવી સ્થિતિમાં તેની અસર 12 રાશિઓના જીવનમાં લાંબા સમય સુધી રહેશે. 

કેટલીક રાશિઓને શનિની રાશિમાં રાહુ ગ્રહના ગોચરથી ફાયદો થશે અને અમુક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 

આવો જાણીએ કુંભ રાશિમાં રાહુ ગોચર કઇ કઇ રાશિના જાતકો માટે શુભ રહેશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ હંમેશા વક્રી ગતિ કરે છે. આ કારણે તે મેષ રાશિમાં નહીં પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

+++ +++

મેષ રાશિ

રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રાહુ આ રાશિના અગિયારમાં ભવમાં પ્રવેશ કરશે. 


આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે. 

આ સાથે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરી શકાશે. 

આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાનો છે. 

સમાજમાં માન સન્માનમાં વધારો થવાનો છે. 

નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. 

તમે તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરી શકો છો. 

પરિવારમાં તમને વધુ મહત્વ મળશે. 

તમે શેર બજાર દ્વારા ઘણા પૈસા કમાઇ શકો છો. 

શેરબજારમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે ધ્યાનથી વિચારવું જોઈએ. 

કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. 

તમારા પગારમાં વધારા સાથે પ્રમોશન મળી શકે છે.

+++ +++

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કરિયરની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. 


પ્રમોશનની સાથે પગાર વધારો પણ કરવામાં આવી રહ્યો છે. 

આ સાથે હવે પરિવારમાં સમસ્યાઓનો અંત આવી શકે છે. 

આ સાથે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, 

જેથી તમે ઘણા અવરોધોને સરળતાથી પાર કરી શકશો. 

જીવનમાં સુખ - શાંતિમાં વૃદ્ધિ થશે. 

કોર્ટ કેસોમાં સફળતા મળી શકે છે. 

વિદેશ વેપારમાં લાભ મળી શકે છે.

+++ +++

તુલા રાશિ :

તુલા રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદા કારક સાબિત થઈ શકે છે.

આ રાશિના પાંચમા ભાવમાં રાહુ રહેશે. 

આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોને સારા પરિણામ મળવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. 

આ સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો ફાયદો થઇ શકે છે. 

લવ લાઈફ સારી બનશે. 

તમારા જીવનસાથી સાથે તમારો સારો સમય પસાર થશે. 

આ સાથે જ દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. 

રોકાણ દ્વારા તમે અઢળક કમાણી કરી શકો છો, 

સાથે જ સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.


+++ +++


पितृ पक्ष श्राद्ध :


अपने पूर्वजों के प्रति श्रद्धा भावना रखते हुए भाद्रपद / आश्विन कृष्ण पक्ष में पितृ -तर्पण एवं श्राद्धकर्म करना परम आवश्यक है। 


जिससे स्वास्थ्य, समृद्धि, आयु, सुख - शान्ति, वंशवृद्धि एवं उत्तम सन्तान की प्राप्ति होती है। 


श्रद्धापूर्वक किये जाने के कारण ही इसका नाम श्राद्ध है।


भाद्रपद पूर्णिमा पितृ पक्ष आरम्भ वि. सं० 2082 आश्विन कृष्ण पक्ष पितृ पक्ष में आत्मीय व्यक्ति की जो तिथि आए, उस तिथि में पार्वण श्राद्ध करने का विधान है । 


पार्वण श्राद्ध में पिता, पितामह, सपत्नीक अर्थात् माता, दादा और परदादी सहित छ: जनों का श्राद्ध होता है।


 पूर्वाह्णे मातृकं श्राद्धमपराह्णे तु पैतृकम् ।।

एकोदि्दष्टं तु मध्याह्ने प्रातर्वृद्धि निमित्तकम् ।।


मृत्यु तिथि यदि दो दिन अपराह्ण- असमान रूप से व्याप्त हो या एक दिन अधिक और दूसरे दिन कम समय के लिये व्याप्त करे तो अधिक अपराह्न काल वाले दिन श्राद्ध किया जा सकता है। 

+++ +++

अपराह्ण -द्वये चामा यदि स्यात् तत्रयाऽधिका।

सा ग्राह्या यदि तुल्या स्यादग्रे वृद्धौ परा स्मृता।।


इस वर्ष अश्विन कृष्ण तृतीया/चतुर्थी तिथि का श्राद्ध 10 सितम्बर दिन बुधवार को किया जायेगा।

पूर्वाह्णो वै देवानानं मध्याह्ने मनुष्याणामपराह्ण पितृणां-श्रुति पूर्वाह्णे दैविकं श्राद्धमपराह्णे तु पार्वणम्।।


भाद्रपद पूर्णिमा प्रोष्ठपदी महालय श्राद्ध प्रारम्भ  दिन  को ,


प्रतिपदा तिथि श्राद्ध  दिन  को,


द्वितीया तिथि श्राद्ध  दिन को,


तृतीया तथा चतुर्थी तिथि का श्राद्ध दिन को किय जायेगा।


पंचमी तिथि श्राद्ध  दिन ,


षष्ठी तिथि श्राद्ध  दिन ,   

    

सप्तमी तिथि दिन ,


अष्टमी तिथि श्राद्ध  ,      


नवमी तिथि श्राद्ध  दिन , 


दशमी  दिन ,


एकादशी तिथि श्राद्ध  दिन ,


द्वादशी तिथि श्राद्ध दिन ,


त्रयोदशी तिथि श्राद्ध दिन , भाद्रपद / अश्विन कृष्ण त्रयोदशी में पितृ श्राद्ध का विशेष महात्म्य है। 


चतुर्दशी तिथि श्राद्ध  दिन ,     


भाद्रपद - आश्विन / महालय अमावस सर्वपितृश्राद्ध दिन , 


सुयोग्य श्रोत्रिय आदि ब्राह्मणों के न मिलने पर श्राद्ध के लिए मध्यम ब्राह्मण मातामहादि संबंधियों को ही श्राद्ध में निमंत्रित करना चाहिए  

+++ +++

एतान् मातामहादीन् दश मुख्यश्रोत्रियाऽऽद्यसम्भवे भोजयेत्।

मातामहं मातुलं च स्वस्रीयं श्वशुरं गुरुम्।

दौहित्रं विट्पतिं बन्धुमृत्विग्याज्यौ च भोजयेत्।। 

अर्थात्—  नाना,  मामा, भांजे,  ससुर, गुरु, दौहित्र ( पुत्रीका पुत्र ), दामाद, बंधु , ऋत्विक  और अपने यजमान को भी देवकार्य एवं पितृ कार्य में भोजनीय ब्राह्मण के रूप में भोजन करावे श्राद्ध में भोजन के लिए भान्जा मिले तो दस ब्राह्मणों से श्रेष्ठ है।

🌻🌿🏵🪷🥀🙏💐🪔🪴🌳

 !!!!! शुभमस्तु !!!
+++ +++
+++ +++

1 comment:

શુભ રાજયોગ સંયોગ

શુભ રાજયોગ સંયોગ :  શુભ રાજયોગ સંયોગ, આ 4 રાશિના જાતકો પર વરસી પડશે રૂપિયા : પંચ રાજયોગનું નિર્માણ થવાથી મિથુન, કર્ક, કન્યા અને મીન રાશિના જ...