सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
।। श्री यजुर्वेद के अनुसार जातक की कुंडली के इस योग में होती है लव मैरिज / પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ।।
जातक की कुंडली के इस योग में होती है लव मैरिज
यजुर्वेद में ज्योतिष शास्त्र अध्ययन में बताया गया है कि सप्तम स्थान विवाह का होता है।
हिंदू धर्म में 8 प्रकार के विवाह माने गये है ब्रह्मा विवाह को सर्वश्रेष्ट तथा पैशाच विवाह को निकृष्ट विवाह की श्रेणी में रखा गया है।
इन में गंधर्व विवाह भी विवाह का एक प्रकार है।
गंधर्व विवाह को ही प्रेम विवाह कहा जाता है।
प्रेम विवाह में वर कन्या अपनी मर्जी से विवाह करते है ।
ज्योतिषाचार्य पं. प्रभु राज्यगुरु ने बताया कि जन्म कुंडली का सप्तम स्थान विवाह स्थान होता है ।
जब सप्तम या सप्तमेष का सम्बंध 3,5,9,11 और 12वें भाव के मालिक के साथ बनता हैं तब जातक प्रेम विवाह करता है।
इन सम्बंधों में दृष्टी युति के अतिरिकत त्रिकोण तथा केंद्र सम्बंधों को भी महत्वपूर्ण माना जाता है।
सप्तमेश यदि पंचम स्थान के मालिक के साथ 3, 5 ,7, 11 और 12 वें भाव में स्थित हो तो जातक प्रेम विवाह अवश्य करता है।
पंचम स्थान प्रेम सम्बन्ध तथा मित्रों का माना जाता है ।
ऐसे में सप्तमेष का सम्बंध पंचमेश से हो जाये तो व्यक्ति के प्रेम विवाह करने के योग बनते है.!!
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી, છાયા ગ્રહ માનવામાં આવે છે. પરંતુ તેનું મહત્વ ઘણું વધારે છે.
રાહુ ગ્રહ છેલ્લા કેટલાક સમયથી ગુરુ ગ્રહની મીન રાશિ મીનમાં બિરાજમાન છે.
પરંતુ નવા વર્ષના 18 મેના રોજ સાંજે 5.08 વાગ્યે તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
રાહુ ગ્રહ આ કુંભ રાશિમાં લગભગ 18 મહિના સુધી રહેશે.
આવી સ્થિતિમાં તેની અસર 12 રાશિઓના જીવનમાં લાંબા સમય સુધી રહેશે.
કેટલીક રાશિઓને શનિની રાશિમાં રાહુ ગ્રહના ગોચરથી ફાયદો થશે અને અમુક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
આવો જાણીએ કુંભ રાશિમાં રાહુ ગોચર કઇ કઇ રાશિના જાતકો માટે શુભ રહેશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ હંમેશા વક્રી ગતિ કરે છે. આ કારણે તે મેષ રાશિમાં નહીં પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
મેષ રાશિ
રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રાહુ આ રાશિના અગિયારમાં ભવમાં પ્રવેશ કરશે.
આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે.
આ સાથે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરી શકાશે.
આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાનો છે.
સમાજમાં માન સન્માનમાં વધારો થવાનો છે.
નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે.
તમે તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરી શકો છો.
પરિવારમાં તમને વધુ મહત્વ મળશે.
તમે શેર બજાર દ્વારા ઘણા પૈસા કમાઇ શકો છો.
શેરબજારમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે ધ્યાનથી વિચારવું જોઈએ.
કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે.
તમારા પગારમાં વધારા સાથે પ્રમોશન મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કરિયરની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે.
પ્રમોશનની સાથે પગાર વધારો પણ કરવામાં આવી રહ્યો છે.
આ સાથે હવે પરિવારમાં સમસ્યાઓનો અંત આવી શકે છે.
આ સાથે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે,
જેથી તમે ઘણા અવરોધોને સરળતાથી પાર કરી શકશો.
જીવનમાં સુખ - શાંતિમાં વૃદ્ધિ થશે.
કોર્ટ કેસોમાં સફળતા મળી શકે છે.
વિદેશ વેપારમાં લાભ મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદા કારક સાબિત થઈ શકે છે.
આ રાશિના પાંચમા ભાવમાં રાહુ રહેશે.
આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોને સારા પરિણામ મળવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.
આ સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો ફાયદો થઇ શકે છે.
લવ લાઈફ સારી બનશે.
તમારા જીવનસાથી સાથે તમારો સારો સમય પસાર થશે.
આ સાથે જ દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે.
રોકાણ દ્વારા તમે અઢળક કમાણી કરી શકો છો,
સાથે જ સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
!!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Dhanlakshmi Strits , Marwar Strits, RAMESHWARM - 623526 ( TAMILANADU )
सेल नंबर: . + 91- 7010668409 / + 91- 7598240825 ( तमिलनाडु )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏