सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
।। श्री अथर्वेद के अनुसार नवग्रहों के वृक्ष और जड़े धारण करने से मिलने वाले फल ।।
★★श्री अथर्वेद के अनुसार नवग्रहों के वृक्ष मतलब पौधा और जड़े धारण करने की सम्पूर्ण विधि ।
प्राचीन काल से नवग्रह की अनुकूलता के लिये रत्न पहनने का प्रचलन रहा है।
सम्पन्न लोग महंगे से महंगे रत्न धारण कर लेते है।
लेकिन इन रत्नों का संबंध ग्रह के शुभाशुभ प्रभावको बढ़ाने केकारण इनकी माँग और भी ज्यादा बढ़ गई है।
परन्तु सभी व्यक्ति इतने सक्षम नहीं होते कि वे ग्रह के आधिकारिक महंगे रत्न पहन सकें।
हमारे शास्त्रों में ऋषि मुनियों ने प्राचीन कालसे में ही ग्रह राशियों के आधिकारिक वृक्ष उनके गुण देखकर निर्धारित किये थे।
प्रारम्भ में सभी लोगों को महंगे रत्न उपलब्ध नहीं होते थे।
तब वे पेड़ की जड़धारण करते थे।
आज भी कुछ मूर्धन्य सज्जन वृक्ष की जड़ को रत्नों की जगह अपनाते है।
रत्नों की तरह ही पेड़ की जड़ भी पूर्ण लाभ देती है।
वृक्ष की जड़ पहनने के लिए सर्वप्रथम आपको अपने जन्मनाम की राशि का पता होना चाहिए।
और अपनीराशि के स्वामी ग्रह का भी ज्ञान होना चाहिए।
नीचे दिया हुवा सारणी में आपको ग्रह और राशि के साथ आधिकारिक वृक्ष की जड़ का विवरण दिया जा रहा है।
राशि ----ग्रह ---- वृक्ष
मेष ------- मंगल---खदिर
वृष---------शुक्र ---- गूलर
मिथुन------बुध-----अपामार्ग
कर्क -------चंद्र -----पलाश
सिंह--------सूर्य -----आक
कन्या-------बुध ----अपामार्ग
तुला--------शुक्र ----गूलर
वृश्चिक------मंगल---खदिर
धनु--------- गुरु ----पीपल
मकर--------शनि---शमी
कुम्भ--------शनि ---शमी
मीन --------गुरु -- -पीपल
पेड़ से जड़ लेने की प्रक्रिया : -
आपको जिस ग्रह या नक्षत्र से संबंधित पेड़ की जड़ लेनी हो ।
उस ग्रह या नक्षत्र के आधिकारिक दिन से एक दिन पहले
अर्थात : -
मेष या वृश्चिक राशि हो तो उसके स्वामी मंगल की जड़ पहनने के लिए मंगलवार से एक दिन पहले सोमवार को ।
वृषभ या तुला राशि हो तो उसके स्वामी शुक्र की जड़ पहनने के लिए शुक्रवार से एक दिन पहले गुरुवार को ।
यदि मिथुन या कन्या राशि हो तो उसके स्वामी बुध की जड़ पहनने के लिए बुधवार से एक दिन पहले मंगलवार को ।
यदि कर्क राशि हो तो उसके स्वामी चन्द्रमा की जड़ पहनने के लिए सोमवार से एक दिन पहले रविवार को ।
यदि सिंह राशि हो तो उसके स्वामी सूर्य की जड़ पहनने के लिए रविवार से एक दिन पहले शनिवार को ।
यदि धनु - मीन राशि हो तो स्वामी गुरु की जड़ पहनने के लिए गुरुवार से एक दिन पहले बुधवार को ।
यदि मकर - कुम्भ राशि हो तो उसके स्वामी शनि की जड़ पहनने के लिए शनिवार से एक दिन पहले शुक्रवार को ।
शुभ मुहूर्त देखकर उस वृक्ष के पास जाएँ और वृक्ष से निवेदन करें कि....!
मैं आपके आधकारिक ग्रह की शांति और शुभ फल प्राप्ति हेतु ।
आपकी जड़ धारण करना चाहता हूँ ।
जिसे कल शुभ मुहूर्त में आपसे लेने आऊंगा।
इसके लिए मुझे अनुमति प्रदान करें।
इसके बाद अगले दिन उस ग्रह के वार को धूपबत्ती , जल का लोटा , पुष्प , प्रसाद आदि सामग्री लेकर शुभ मुहूर्त में उस वृक्ष के पास जाएँ और हाथ जोड़कर जल चढ़ाएं।
फिर धूपबत्ती जलाकर पुष्प चढ़ाएं।
उसके बाद प्रसाद का भोग लगाएं।
फिर प्रणाम करके उसकी जड़ खोदकर निकाल लें।
और घर ले आएं।
जड़ धारण करने की विधि : -
जड़ को घर लाकर शुभ मुहूर्त में भगवान के सामने आसन पर बैठ कर उसे पंचामृत और गंगाजल से धोकर धूपबत्ती दिखाकर उसके आधिकारिक ग्रह के मंत्र का यथा सामर्थ्य अधिक से अधिक या कम से कम एक माला का जाप करें।
फिर उसे गले में पहनना हो तो ताबीज़ में डाल ले और हाथ पर बांधना हो तो कपड़े में सिलकर पुरुष दाएं हाथ में और स्त्री बाएं हाथ में बांध ले।
धारण करते समय निम्न मंत्र बोले : -
सूर्य ----- ॐ घृणि: सूर्याय नमः
चन्द्रमा -ॐ चं चन्द्रमसे नमः
मंगल - ॐ भौम भौमाय नमः
बुध ----ॐ बुं बुधाय नमः
गुरु ----ॐ गुं गुरुवे नमः
शुक्र ---ॐ शुं शुक्राय नमः
शनि ---ॐ शं शनये नमः
🙏🙏🙏
વૈદિક શ્રી જ્યોતીષ શાસ્ત્ર અનુસાર માં ઘણા રત્નો નો ઉલેખ કરવામાં આવ્યો છે!
શ્રી સનાતન ધર્મ ના શ્રી ઋગ્વેદ ના વિષ્ણુ પુરાણ અને વૈદિક શ્રી જ્યોતીષ શાસ્ત્ર અનુસાર માં ઘણા રત્નો નો ઉલેખ કરવામાં આવ્યો છે અને આ રત્નો કોઈને કોઈ દેવતા અથવા ગ્રહો સાથે તો જરૂર સંકળાયેલ પણ જોવા માં આવે છે
આ રત્નો માં એક રત્ન તેવું પણ જોવા માં જરૂર આવે છે જે તેમની કુંડળી અનુસર અંશ કળા વિકળા અને નક્ષત્રો ને આધીન ડિગ્રી અનુસાર હોય તો તેવા જાતકો ને તેમની તેમના પરિવાર ના સદસ્યો ને માનસિક તેમજ આર્થિક સ્થિતિ ને જરૂર સુધારો કરે છે
આ રત્ન ધન ની દેવી સાથે તેમજ જાતક ની જન્મ કુંડળી ના આધાર ઉપર જ વધુ કાર્ય કરી રહેલ હોય છે જે આ રત્ન ને ધન ની દેવી માતા લક્ષ્મી તેમજ જાતક ની દેવી કુળદેવી સાથે બહુ ધનિષ્ઠ વિશેષ સબધ ધરાવે છે
આ સત્ન વિશે. અધુ વિગત માં જાણો અને તેમને કોણ પહેરી શકે છે અને તે પહેરવાના નિયમ પણ જાણો
કુળ અને પરિવાર ની દેવી કુળદેવી તેમજ માતા લક્ષ્મી ના રત્ન ( સ્ફેટિક સ્ટોન ) ખૂબ જ પ્રિય છે
શ્રી વેદિક જ્યોતિષ શાસ્ત્ર માં તો ઘણા રત્નો વિશે ખૂબ જ વિગત વાર વર્ણન કરવામાં આવ્યું છે આ રત્નો માંથી એક રાઈનસ્ટોન છે. શ્રી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રત્ન ધારણ કરનાર વ્યક્તિ ( એટલે ઘર પરિવાર ના મુખ્ય વ્યક્તિ ) પર કુળદેવી અને દેવી લક્ષ્મી ની કૃપા રહે છે ,
સ્ફટિકય રત્ન ને અંગ્રેજી માં તો કવાટર્ઝ કહેવાય છે. આવો જાણીએ આ રત્ન ધારણ કરવાના નિયમ અને તેમના ફાયદા વિશે .
શ્રી વેદિક જ્યોતિષ શાસ્ત્ર માં આ રત્ન ધારણ કરવામાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે ,
શ્રી વેદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો ને તેમના ધર ની અંદર માનસિક તકલીફ આર્થિક તકલીફ હોય અને ઉપર તેમના કુળદેવી અને દેવી લક્ષ્મી ની કૃપા પણ થોડીક ક્ષણો માં ઓછી વધુ રહેતી હોય જેથી માનસિક ટેન્શન લડાઈ ઝગડા સુધી પહોંચી જતું પણ હોય છે,
અને તે ઘર માં મુખ્ય પુરુષ વ્યક્તિ અથવા તો ઘર ની અંદર કોઈ પણ પુરુષ જાતક ના નામ કર્ક , મિથુન , વૃષભ અને તુલા રાશિ ઉપર આવતું હોય તો અને તે વ્યક્તિ ની કુંડળી માં પણ આ યોગ બની રહેલ હોય તો તે જાતક ને જો આ રત્ન ધારણ કરાવવામાં આવે તો તે જાતક ના જન્મ ના ગ્રહો માં ઘણો બધો ફેરફાર થઈ જતો હોય જે આખા પરિવાર ના દરેક વ્યક્તિઓ ના સમય ને પણ બદલાવી શકવાની ક્ષમતા જરૂર રાખી જ શકે છે .
જી હા રત્ન ધારણ કરતા પહેલા કોઈ પણ પીઠ અનુભવી જ્યોતિષી ની સલાહ પણ અચૂક ખાસ લેવી જરૂરી છે .
સ્ફેટીક પહેરવાના નિયમો :
આ રત્ન હંમેશા બુધવાર કે શુક્રવાર ના દિવસે જ પહેરવું જોઈએ આ રત્ન ધારણ કરતા પહેલા ગંગાજળ થી શુદ્ધ કરવું ત્યાર બાદ તમારા ઘર ની અંદર તમારા પીવાના પાણી ના માટી ના દેશી માટલા પાસે જ તમે તમારા કુળદેવી માતાજી ની ફોટો કે છબી પણ ત્યાં રાખવી જરૂરી રહે તેમજ પીત્તળ ની રકાબી માં જ ઊભી વાટ નો શુદ્ધ ગાય ના ધી થી દીપક પ્રગટાવી ને તમારા કુળદેવી નું સમરણ કરવું તે માતાજી ના છબી ને કુમકુમ નું તિલક કરો તમારું રત્ન ત્યાં માતાજી ની સન્મુખ તેમના ચરણો માં રાખો ત્યાર બાદ તમે તેમજ તમારા ઘર ની તમામ વ્યક્તિ કુમકુમ તિલક કરી લો અને તમે તમારા કુળદેવી ને અર્ચના પ્રાર્થના પણ કરવી કે હે મા અમે આજ રોજ તમારા નામ થી જ આ તમારા પ્રિય રત્ન ને ધારણ કરી રહેલ છીએ ,
તમે તમારા કુળદેવી ને કહેશો કે હે માતાજી તમે તેમજ તમારા સખી માતા લક્ષ્મી ની કૃપા અમારા પૂરા પરિવાર ઉપર સદાય માટે બની રહે અમારા ઘર ની અંદર જે હાલ ની સ્થિતિ માં માનસિક તણાવ ટેન્શન ન હિસાબે રોજ રોજ નવા નવા લડાઈ ઝગડા સને આર્થિક પૈસા ની તકલીફ માંથી છુટકારો આપવા માટે અમે જે હાલ ની સ્થિતિ માં આર્થિક મુશ્કેલી માં અને દેવાઓ ના કર્જ માં ડૂબી રહ્યા હોય ,
તો હે માં તુ તો અમારા ઘર ની મુખ્ય માણસ કહુ કે મુખ્ય મોભી કહુ અને તું તો બધું જ જાણે છે તો હે માં અમે અને આ ઘર ની અંદર આ નામની વ્યક્તિ આ તમારું રત્ન ધારણ કરી રહેલ છે તો હવે તમે તમારી કૃપા તેમજ દ્રષ્ટિ સદાય ને માટે અમારા ઉપર બની રહેવા માટે અમે આજ રોજ થી આ રત્ન ધારણ કરી રહેલ છીએ
સ્ફેટિક ને ધારણ કરતા સમય
આ સ્ફેટિક રત્ન ને કુળદેવી માતાજી અને લક્ષ્મી જી ના ચરણો મા મૂક્યા બાદ પૂજન અર્ચના પ્રાર્થના કરી ને શ્રીસુક્ત ના પાઠ કરો કે સાંભળી શકો અથવા સમય નો અભાવ હોય તો નીચે ના મંત્ર ની માળા કરી શકો છો
ૐ શ્રી કુળદેવી શરણમ મમ!
ૐ શ્રી લક્ષ્મી નારાયણાય નમઃ !
આ બંને મંત્રો અગિયાર અગિયાર માળા તો અચૂક કરવી જ તેમ છતાં ના બની શકે તો એક કુળદેવી ની માળા તો કરવી કરવી ને કરવી જરૂરી રહે છે તેમજ સંપૂર્ણ ઘર ની અંદર સંપૂર્ણ શુદ્ધતા અને સ્વચ્છતા નું પણ પાલન કરવું જરૂરી રહે છે તેમજ જે પુરુષ વ્યક્તિ એ રત્ન ધારણ કરેલ હોય તેમને શુભ પ્રસંગો પર હી બહાર નું અન્ન ખાઈ પી શકાય છે જેમ કે લગ્ન પ્રસંગ સગાઈ તેમજ વાસ્તુ પૂજન જેવા શુભ પ્રસંગ પર જઈ શકાય અને ત્યાં અન્ન લઈ શકાય છે જન્મ તેમજ મૃત્યુ જેવા અસભુ પ્રસંગો પર અન્ન કે પાણી લઈ ના શકાય
સ્ફેટિક પહેરવાના ફાયદાઓ :
સનાતન ધર્મ ના વેદો માં ઋગ્વેદ અને વિષ્ણુ પુરાણ આધારિત શ્રી વેદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ફટિક રત્ન ધારણ કરવામાં ઘણા બધા ફાયદાઓ પણ મળે છે , તે પહેરવાથી કે ધારણ કરવાથી તેના ધર ના પરિવાર ના બધા સભ્યો ઉપર કુળદેવી અને લક્ષ્મી માતાજી ની અપાર કૃપા પ્રાપ્ત થાય છે ઘર માં જે કોઈ મુખ્ય પુરુષ વ્યક્તિએ જ પહેર્યો હોય એટલે આખા ઘર ની અંદર બંધા જ સભ્યો સ્ત્રી જાતક સભ્ય હોય કે પુરુષ જાતક સભ્ય હોય પરંતુ ઘર ના મુખ્ય વ્યક્તિ ની કુંડળી માં રત્ન ધારણ કરવા થી શુક્ર ગ્રહ બહુ જ સારો બળવાન બને છે અને બીજા ચંદ્ર અને ગુરુ ગ્રહ પણ સારા ફળ દાયક બને છે જેમાં ઘર ની અંદર ખોટા લડાઈ ઝગડા નો અંત આવે ધંધા માં સારી સફળતા પ્રાપ્ત થાય છે તેમજ શારીરિક રીતે પણ સ્વસ્થ અનુભવશો
!!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Dhanlakshmi Strits , Marwar Strits, RAMESHWARM - 623526 ( TAMILANADU )
सेल नंबर: . + 91- 7010668409 / + 91- 7598240825 ( तमिलनाडु )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏